Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૦૭


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2007
या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता । नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥ જે દેવી સર્વજીવોમાં શાંતિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો![...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2007
આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના[...]
🪔 વિવેકવાણી
દિવ્યમાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2007
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘‘માતા’’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 સંપાદકીય
બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2007
(ગતાંકથી આગળ) આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં પણ બાળકના સાર્વત્રિક વિકાસ માટે[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2007
(ગતાંકથી ચાલું) लोकाहानौ चिन्ता न कार्या निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥ लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા; न कार्या, ન કરવી જોઈએ;[...]
🪔
શ્રીરામકૃષ્ણ મહિમા - ૪
✍🏻 અક્ષયકુમાર સેન
October 2007
પાઠક : તો પછી નશો જાય કેવી રીતે? ભક્ત : રામકૃષ્ણદેવે ઉત્તમ દવા બતાવી છે. અને એમની કૃપાથી આજકાલ એ દવા બહુ સહેલાઈથી મળી જાય[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2007
અવતારી પુરુષનાં જન્મ, જીવન અને કાર્યો દિવ્યભાવવાળાં હોય છે. એમનો પ્રભાવ સામાન્ય માનવના મન પર ગહન અને રહસ્યમય બની રહે છે. વળી અવતારો લોકખ્યાતિ મેળવવા[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
October 2007
(ગતાંકથી આગળ) અમેરિકા જવાનો સંકલ્પ ત્રિવેન્દ્રમ્ થી મદ્રાસ તરફ એ વખતે અમેરિકાના શિકાગો શહેરમાં એક સુખ્યાત વિશ્વમેળો ચાલતો હતો. એના એક અંગ રૂપે વિશ્વધર્મપરિષદ યોજાવાની[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભાગવત કથા - ૫
✍🏻 સ્વામી ગીતાનંદ
October 2007
(ગતાંકથી આગળ) મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે ઘણાં સાધનો છે અને એ[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૫
✍🏻 સંકલન
October 2007
(ગતાંકથી આગળ) ૪. વ્યક્તિગત ઉદાહરણોની પ્રભાવક શક્તિ ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વ. બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે આવા પ્રયાસો પ્રભાવક બની રહે છે : * પોતાના વ્યક્તિત્વના આધ્યાત્મિક[...]
🪔
શિવજ્ઞાને જીવસેવા - શ્રીરામકૃષ્ણનો આદર્શ
✍🏻 સ્મિતા એસ. ઝાલા
October 2007
આધુનિક યુગમાં આરાધના એટલે માનવતાની આરાધના. નવયુગના વિચારકો, સંતો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, કલાકારોએ માનવીની સુખાકારીને મહત્તા આપી છે. આજનો બુદ્ધિજીવી સામાન્ય લોકોની સુખાકારી માટે મથી રહ્યો[...]
🪔 સાંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2007
(ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2007
શ્રીમત્ દિવ્યાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે ૨૬ ઓગસ્ટ, ૨૦૦૭ ને રવિવારે સવારે રામકૃષ્ણ મિશન, માલદાના સચિવ તથા રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે રાજકોટની સેન્ટ્રલ[...]