Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    न विद्यते यस्य गुणेषु सङ्गो न लिप्यते कर्मशुभा - शुभैर्यः । यस्सर्वभोक्ता-खिलकर्मकर्ता जगद्गुरु-र्भाति स रामकृष्णः ।। ८॥ જેને ન આસક્તિ ગુણો મહીં ને, તે સર્વકર્તા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવી : માનવીનું ભાવિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧. રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે પણ, સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી[...]

  • 🪔 વિવેકવાણી

    મહામાનવ : ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભગવાન બુદ્ધ માનવજાતના ભ્રાતૃભાવના ઉપદેશક હતા. ‘આર્યો કે અનાર્યો, જાતિ કે અજાતિ, સંપ્રદાય કે અસંપ્રદાય, બધાંને ઈશ્વર માટે સમાન હક છે. ધર્મ, સ્વાતંત્ર્ય અને મુક્તિનો[...]

  • 🪔 સંપાદકીય

    ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - 3

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્વામી વિવેકાનંદ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે આમ કહ્યું છે (પ્રવાસી, વૉ. ૨૮, પૃ. ૨૮૬): ‘આધુનિક કાલે ભારતવર્ષ વિવેકાનન્દ ઈ એકટિ મહત્‌વાણી પ્રચાર કરે છિલેન, સેટિ કોનો[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 ક્ષીરોદબાલા રૉય

    અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ[...]

  • 🪔 સંસ્મરણો

    સ્રોત ભણી પાછા

    ✍🏻 રોઝિના ફાફ

    પાછલાં ૩૦ કરતાં વધારે વર્ષોથી ખ્રિસ્તી વેદાંતી લંડનનાં શ્રીમતી ફાફ શ્રીરામકૃષ્ણ નિકટ કેવી રીતે આવ્યાં - બહેતર તો ઠાકુરે તેમને કેવી રીતે પકડ્યાં – તેનાં[...]

  • 🪔 સ્વાસ્થ્ય

    સાગર તરફ જુઓ

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    કર્મયોગ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના ઘણાને વધતુ કે ઓછું કાર્ય[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 શ્રી અક્ષયકુમાર સેન

    શ્રીરામકૃષ્ણ - પુરાણ શ્રી પ્રભુની જન્મકથા જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નંદાણામાં નવનિર્મિત વિવેકાનંદ નગરનું શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્‌ઘાટન નવનિર્મિત ‘વિવેકાનંદ નગર’ (નંદાણા જિ.જામનગર)ના ઉદ્‌ઘાટન[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    મને એ જણાવતાં ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવા માસિકનો ગ્રાહક બન્યો. આપના તરફથી પ્રકટ થતો માસિક અંક અચૂક[...]