Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    द्विषत: परकाये मां मानिनो भिन्नदर्शिनः । भूतेषु बद्धवैरस्य न मनः शांतिमृच्छति ॥ अहं उच्चावचैः द्रव्यैः क्रिययोत्पन्नया अनघे । नैव तुष्ये अर्चितो अर्चायां भूतग्राम अवमानिनः ॥[...]

  • 🪔 વિવેકવાણી

    કોઈને દોષ ન દો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુ:ખી થાઓ છો, ત્યારે પોતાનો જ દોષ શોધો, અને વધુ સારા[...]

  • 🪔 સંપાદકીય

    “ભારતવર્ષને પ્રેમ કરો”

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું?” સ્વામીજીએ જવાબ આપ્યો,[...]

  • 🪔 પ્રાસંગિક

    ભાગવત દર્શન : એના ભગવાન, સ્વધામ સ્વરૂપ અને તત્ત્વદૃષ્ટિ

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    ભાગવતની શૈલી લલિતવાડ્મયની લોકભોગ્ય અને કથાનાત્મક છે. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય ભગવાનના મહિમા અને ઐશ્વર્યનું ચિત્રણ કરવાનો જ છે. અહીં ખાસ વપરાયેલો ‘ભગવાન’[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    સંકલ્પશક્તિનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]

  • 🪔 સંશોધન

    વેદયુગીન ભારત : નવો પ્રકાશ

    ✍🏻 ઍમ. ઍસ. રાજારામ

    બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ -[...]

  • 🪔 યુવ-વિભાગ

    ભાવનું નિર્માણ આમ થાય

    ✍🏻 સંજીવ શાહ

    (ગતાંકથી ચાલુ) વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને ગમે? તમારો ઉત્તર હકારમાં જ[...]

  • 🪔 કાવ્ય

    માતૃભૂમિ

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે – સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના સમુદ્રના ઉત્તાલ તરંગો સુંદરવનની ઘનનીલ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અહેવાલ

    કિશનપુર (દહેરાદૂન)ના સાર્વભૌમિક નૂતન મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ

    ✍🏻 સ્વરાજ મઝુમદાર

    ૧૧મી મે, ‘૯૮, બુદ્ધપૂર્ણિમાના પાવનકારી દિવસે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, અધ્યાત્મ ભક્તિભાવભર્યાં ગીત-ગાન સાથે શ્રીરામકૃષ્ણસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાહત, પુનર્વસવાટ અને નેત્રયજ્ઞ સેવાકાર્ય બિહારઃ પૂર્વ સિંધભૂમિ જિલ્લાના ઘાટશીલા વિભાગના બાલીજુરી અને માનુષમુરિયા ગામમાં જમશેદપુર શાખા કેન્દ્ર દ્વારા આગને કારણે અસરગ્રસ્ત લોકોમાં ૫૧૭ કિ.[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    એક ઐતિહાસિક ભક્ત સંમેલનનો શ્રદ્ધેય સ્વામી શ્રી સુનિર્મલાનંદજીનો આંખ્યે દેખ્યો અહેવાલ વાંચતાં થયું કે, “શ્રીમત્ સ્વામીશ્રીઓનાં વચનામૃત-જ્ઞાનમૃતનું પાન કરનાર સૌ ખરેખર કૃતકૃત્ય બન્યા છે.” -[...]