Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पावका नः सरस्वती वाजेभिर् वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥ પાવની એ સરસ્વતી, ઉપહારિણી ઉપહારથી અમારા યજ્ઞની પ્રજ્ઞામતી કરતી રહે નિત કામના. (ઋગ્વેદ : ૧.૩.૧૦)[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર નામ લે છે. ભક્તો ચારે[...]

  • 🪔 વિવેકવાણી

    પરોપકારાય હિ સતાં જીવિતમ્‌

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? આ કથન ખોટું[...]

  • 🪔 સંપાદકીય

    શ્રી શ્રીમા અને નરાવતાર નરેન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ સમયનાં સંસ્મરણોને તાજાં કરીને એમના શિષ્ય શરત્‌ચંદ્ર[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને વિકૃત બનાવી દઈશું. અદ્વૈતની યુક્તિ[...]

  • 🪔

    વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત અને ઉદ્‌બોધને પ્રકાશિત કરેલ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’ના સંકલિત અંશો ‘વિવિધરૂપે શ્રીમા શારદાદેવી’ એ નામે ગુજરાતી પુસ્તકનું શ્રીમા શારદાદેવી સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં[...]

  • 🪔 પ્રકીર્ણ

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૮

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ઓક્ટોબર’ ૦૪ થી આગળ) કાયદા, ન્યાય અને માનવનું દર્શન ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં સાંભળવા મળે છે. આ દિશામાં કાચબાની ચાલે[...]

  • 🪔 પ્રકીર્ણ

    વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર - ૨

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (એક હિન્દુ અભિગમ) અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને પછી ધીમે ધીમે માણસથી માણસ, ઈશ્વરથી માણસ[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૩

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    રામકૃષ્ણ મઠ બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘Devi and her aspects’નો પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકો સમક્ષ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 પ્રવાસ

    મારી યુરોપયાત્રા - ૪

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (સપ્ટેમ્બર, ૨૦૦૪ના અંકથી આગળ) નેધરલેન્ડથી અમે સવારના ૮-૩૦ વાગ્યે રવાના થયા. રસ્તામાં થેપલા-મમરાનો નાસ્તો કરતાં કરતાં, ભજન સાંભળતાં સાંભળતાં, રસ્તામાં આવતાં નાનાં રમણીય ગામડાં જોતાં[...]

  • 🪔 પ્રકીર્ણ

    દૈવીશક્તિનું અવતરણ

    ✍🏻 બી. એમ. ભટ્ટ

    દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે[...]

  • 🪔 પ્રકીર્ણ

    (માતૃ) શક્તિ પરિચય

    ✍🏻 ડો. મહીપતરામ દવે

    દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે[...]

  • 🪔

    રાષ્ટ્રીય ચેતનાની જ્યોત પ્રજ્વલિત કરનાર બ્રહ્મવાદિની વાગમ્ભૃણી

    ✍🏻 ડો. રક્ષાબહેન સી. ત્રિવેદી

    બ્રહ્મવાદિની વાગમ્ભૃણી વાક્‌ અભૃણ ઋષિની કન્યા હતી. તે પ્રસિદ્ધ બ્રહ્મવાદિની હતી અને તેણે ભગવતી દેવી સાથે અભિન્નતા પ્રાપ્ત કરી હતી. ઋગ્વેદ મંડળના ૧૨૫માં સૂક્તમાં દેવીસૂક્ત[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, શ્રીમાનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ ૧૭-૧૮-૧૯ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ યોજાયો હતો. આ ત્રિદિવસીય સમારોહના પ્રથમ[...]