Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्। गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।। નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી છે, ગુરુદેવ પોતે ભગવાન વિશ્વનાથ છે અને[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻

    મનને કાબૂમાં રાખવાનો ઉપાય મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર જ છે. એક તો વાંદરો[...]

  • 🪔 સંપાદકીય

    ત્યાગીશ્વર હે નરવર...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વા૨ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામના એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું, ‘‘અહીં[...]

  • 🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેઓ પોતે રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔

    શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો[...]

  • 🪔 કાવ્ય

    સતગુરુ સાથે રે

    ✍🏻 સંકલન

    સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે, કીધો કાંઈ કરમ ભરમનો ઉચ્છેદ.[...]

  • 🪔

    શિવનગરી કાશી (વારાણસી)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં એનો વારંવાર મહિમા ગવાયો છે.[...]

  • 🪔

    શિવજ્ઞાનથી જીવસેવા (વારાણસી સેવાશ્રમની સચિત્ર કથા)

    ✍🏻 સ્વામી શુદ્ધવ્રતાનંદ

    (સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.) અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી કેટલાંક વર્ષો પહેલાં પશ્ચિમના ટેલિવિઝન- વૃત્તપત્રીઓની એક[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ[...]

  • 🪔 યુવ વિભાગ

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    Meditation on Swami Vivekananda By Swami Tathagatananda પ્રકાશક: વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક, (યુ.એસ.એ.) ભારતમાં વિતરકઃ શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ-૬૦૦ ૦૦૪ કિંમત: રૂ. ૫૦/- સ્વામી તથાગતાનંદજીના[...]

  • 🪔 કાવ્ય

    ગુરુ

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું, સતત ચિત્તે હું ધરું, કદી પ્રતિમામાં બંધ[...]

  • 🪔 સમાચાર દર્શન

    લાતૂર જિલ્લાના ભૂકંપગ્રસ્ત હરેગાંવના નવનિર્મિત સ્વરૂપનું ઉદ્ઘાટન

    ✍🏻 સંકલન

    લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં નવનિર્માણ કરવામાં આવ્યું. ભૂકંપ અસર ન કરે[...]