Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    गतं तदैवमे भयं त्वदम्बु वीक्षितं यदा मृकण्डुसूनुशौनकासुरारिसेवि सर्वदा । पुनर्भवाब्धिजन्मजं भवाब्धिदुःखवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ સંસારસમુદ્રના દુઃખને રોકનાર (દર્શનરૂપ) કવચને દેનારાં હૈ દેવિ નર્મદે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઘૂંઘટ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ બ્રાહ્મણને કપડાના ટુકડાની જરૂર પડી.[...]

  • 🪔 વિવેકવાણી

    રાજા અને ઋષિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક મોટો રાજા હતો. તે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    पराञ्चिखानि व्यतृणत्‌ सव्यंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्‌। कश्चिद्धीरः प्रत्यगात्मानमैषदावृत्तचक्षुरमृतत्वमिच्छन्‌ ॥१॥ सव्यंभू:, પોતે જ પોતાની મેળે ઉત્પન્ન થયેલ ઈશ્વરને; खानि, જ્ઞાનેન્દ્રિયોને; परांचि व्यतृणत्‌, બહાર જ્વાવાળી બનાવી છે; (જાણે કે[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ભયને આશરો ન આપો સ્વામી વિવેકાનંદે પ્રચંડ સાહસ અને હિંમત સાથે એક ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એવી એક બીજી મહત્ત્વપૂર્ણ ઘટના પર વિચાર કરી[...]

  • 🪔

    વેદોની વાર્તાઓ - વૈદિક પુરોહિતની ગરિમા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો - બંનેમાં એનું કૌશલ અનુપમ[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ૧૩. ઉત્સાહ ઉત્સાહ એવું મનોવલણ છે કે જેનાથી કોઈ પણ કાર્ય કરતી વખતે માનવ કંટાળો અને માનસિક તાણ અનુભવતો નથી. નાનાં બાળકો જ્યારે રમતાં હોય[...]

  • 🪔

    સુખનાથમંદિરનો દસ્તાવેજ

    ✍🏻 નરોત્તમ પલાણ

    (શ્રી નરોત્તમ પલાણે ધાર્મિક એકતા પર નજીકના ભૂતકાળની ઐતિહાસિક કથાને સાહિત્યિક ભાષામાં ‘હુહુ’માં રજૂ કરી છે, તેમાંથી એક મણકો પ્રસ્તુત કરીએ છીએ. - સં.) હમણાં[...]

  • 🪔 સંસ્મરણ

    ઉપનિષદ કથાઓ-૨ ‘તારું ગોત્ર ક્યું?’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘મા, મારે વિદ્યા મેળવવા ગુરુના આશ્રમે જવું છે.’ ‘બેટા, એ તો બહુ જ સારી વાત છે. વિદ્યા એ જ સાચું ધન છે. તું જરૂર જા,[...]

  • 🪔

    બલજી-ભૂરજી

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં બલજી-ભૂરજી ડાકુઓનું જબરું જોર હતું. લોકો એનું નામ સાંભળીને ધ્રૂજી ઊઠતા. હથિયારોથી સજ્જ સો-દોઢસો જાનૈયાની એક ટુકડીએ બલજી-ભૂરજીના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના શ્રીમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મ જયંતીના પાવનકારી દિવસે ૧૭મી જાન્યુઆરી ને રવિવાર ૨૦૧૦ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે રામકૃષ્ણ[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૧ : એપ્રિલ ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦)   (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કથા સાહિત્ય વિશેષાંક : આપણી બોધકથાઓ - કુસુમબહેન પરમાર[...]