त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च ।
रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥
વેદ, સાંખ્ય, યોગ, પાશુપત અને વૈષ્ણવ સંપ્રદાય એ જુદા જુદા રસ્તામાંથી
રુચિની ભિન્નતાને લીધે કેટલાક એકને સારો માને છે,
કેટલાક બીજાને. તો પણ, હે પરમાત્મા તે બધા તારી પાસે જ પહોંચે છે,
જેમ નદીઓ ગમે તેવી વાંકીચૂકી ચાલીને પણ અંતે સમુદ્રને જ જઈને મળે છે.
(શિવમહિમ્ન સ્તોત્ર)
Your Content Goes Here