• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તર કાશી જિલ્લાના નયતાલા અને ગવાના ગામોના ૧૦૦૦ પરિવારોમાં ખાદ્ય સામગ્રીઓ, ધાબળા અને[...]

  • 🪔 પુસ્તક-પરિચય

    પુસ્તક-પરિચય

    ✍🏻 દુષ્યત પંડ્યા

    * પરમહંસનાં મોતી * પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, મૂલ્ય : રૂ. ૨=૦૦ સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત શ્રીરામકૃષ્ણને જાણતું થયું એ ખરું. પણ એ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    વેરની વસૂલાત

    ✍🏻 સંકલન

    વેરની વસૂલાત રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નર્તકીએ સગર્ભાવસ્થાને કારણે[...]

  • 🪔 સમીક્ષા

    જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી[...]

  • 🪔

    તમે તો પોતાના માણસ છો (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (બલરામ બોઝના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું યોગદાન આપતા. પણ હવે તેમણે વિચાર્યું કે,[...]

  • 🪔

    ભગવાન ઈશુને પગલે પગલે

    ✍🏻 સંકલન

    ‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો[...]

  • 🪔

    મને તો મા સાંભરે

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો. શ્રીમા વિષેના તેમનાં સંસ્મરણોનું તેમનું બંગાળી પુસ્તક[...]

  • 🪔

    ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]

  • 🪔

    ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો? આપણે આત્મસમીક્ષા કરવી જોઈએ કે,[...]

  • 🪔

    વિશ્વજનની શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ના[...]

  • 🪔

    ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for[...]

  • 🪔

    શ્રી પ્રભુને પોકારો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૭)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्रीसारदादेवीध्यानम् ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम् । प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ॥१॥ आलुलायितकेशार्धवक्षःस्थलविमण्डिताम् श्वेतवस्त्रावृतार्धागां हेमालंकारभूषिताम् ॥२॥ स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् । शुभ्रां ज्योतिर्मयीं जीवपापसन्तापहारिणीम् ॥३॥ रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् ।[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી પ્રસંગે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ગુજરાતની મુલાકાત સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીના શુભ અવસરે રામકૃષ્ણ મઠ અને મિશનના આસી. સેક્રેટરી[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃતિઓ

    ✍🏻 સંકલન

    જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च” ના[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    * પ્રેરણાની ભાગીરથી * * સ્વામી વિવેકાનંદ : જીવન ચરિત્ર. * મૂલ્ય: રૂ. ૪૦-૦૦ પાકું રૂ. ૩૫-૦૦ કાચું પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૂજ્યપાદ સ્વામી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    આપણે સૌ ભાઈ ભાઈ! બંગાળમાં કોમી રમખાણો ચાલે છે. કલકત્તાય એનાથી મુક્ત નથી. હિંદુ-મુસ્લિમો ભાઈચારાની ભાવનાને એક બાજુએ મૂકીને એકબીજાનાં ગળાં રહેંસવા આતુર છે. દિવસે[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમલિપિ

    ✍🏻 ઉમાશંકર જોષી

    અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પપુષ્પે[...]

  • 🪔 કાવ્ય

    આપણે તો...

    ✍🏻 નીતિન મહેતા

    આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં આપણે તો દર્પણના માનવી. સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ આપણે તો તર્પણના માનવી! લાગણીની ભાષામાં લખીએ સંબંધને[...]

  • 🪔 કાવ્ય

    રામની વાડીએ

    ✍🏻 જોસેફ મેકવાન

    આજે વિદાયટાણે કંઈ જ કહેવું નથી ને ઘણું કહેવું છે! કૃષ્ણએ કહેલી ગીતાના કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં. વૃક્ષની ડાળે બેઠેલા પંખીની આંખ જ[...]

  • 🪔 કાવ્ય

    રામની વાડીએ

    ✍🏻 ઉશનસ્‌

    રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની[...]

  • 🪔 કાવ્ય

    તંતુ શો એકતાનો!

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર લાધ્યું, તે તો દલદલ ભમીને[...]

  • 🪔 કાવ્ય

    પારાવાર

    ✍🏻 વેણીભાઈ પુરોહિત

    હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો મુખરિત પારાવાર! ફેનફેનના કુન્દધવલ કંઈ ઘૂઘરના ઘમકાર,[...]

  • 🪔

    જગતના ધર્મોના મુખ્ય પ્રતીકો

    ✍🏻 સંકલન

    હિંદુ ધર્મ : ॐ ઓમ અથવા પ્રણવ ઓમ અથવા પ્રણવ હિંદુ ધર્મનું સાર્વત્રિક અપનાવાયેલ પ્રતીક છે જે બ્રહ્મને પ્રત્યક્ષ કરે છે. શાબ્દિક રીતે પ્રણવ શબ્દનો[...]

  • 🪔

    વર્તમાન યુગ માટે લોકતાંત્રિક ધર્મની આવશ્યકતા

    ✍🏻 મહમદ દાઉદ રહબર

    લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે. સ્વતંત્રતા કરતાં સત્તાને મહત્ત્વ આપનાર ધર્મ લોકોના[...]

  • 🪔

    સંવાદિતાનું સંગીત

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી[...]

  • 🪔

    સોવિયત રશિયા અને ભારતીય સંસ્કૃતિ

    ✍🏻 ઇ.પી. ચેલિશવ

    વિદ્વાન ઈ.પી. ચેલિશેવ ભારતમાં તેમ જ પોતાના દેશમાં, વિદ્વદ્‌જગતમાં સુવિખ્યાત છે. યુ.એસ. એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના અધ્યક્ષમંડળના તેઓ સભ્ય છે અને તે જ એકેડમીના સાહિત્ય-ભાષા[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા[...]

  • 🪔

    પાશ્ચાત્ય ભૌતિક વિજ્ઞાન અને પ્રાચ્ય અધ્યાત્મજ્ઞાન વચ્ચે સંવાદિતા

    ✍🏻 ડો. ફ્રિટ્જોફ કાપ્રા

    વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન અને પૂર્વના જ્ઞાન વચ્ચે સંવાદિતા છે એમ દર્શાવીને[...]

  • 🪔

    ધાર્મિક અનેક વિધતાનું ધર્મસંકટ

    ✍🏻 ક્લાઉડ એલન સ્ટાર્ક

    ક્લાઉડ સ્ટાર્ક ઈ. ૦૨૬૭૦, કેપકોડ, મેસાસુસેટ્સ, (યુ.એસ.એ) દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘ગોડ ઓફ ઓલ’ (God of All)ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. આ પુસ્તકનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો

    ✍🏻 સંકલન

    (બંગાળી ભજન) નિબિડ આધારે મા તોર ચમકે ઓ રૂપરાશિ, તાઈ જોગી ધ્યાન ધરે હવે ગિરિગુહાબારસી... અનંત આધાર કોલે, મહાનિર્બાન હિલ્લોલે, ચિરશાંતિ પરિમલ અબિરલ જાય ભાસિ...[...]

  • 🪔

    ધમ્મપદ

    ✍🏻 શ્રી રત્નપાલ

    શ્રી ઉ. રત્નપાલ બૌદ્ધ સાધુ છે અને મહાબોધિ સોસાયટીની મદ્રાસ શાખાના વડા છે. બે હજાર પાંચસો અને બત્રીશ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધના નિર્વાણ પછીના દિવસે,[...]

  • 🪔

    હિન્દુ-ધર્મ વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.) પ્ર.૧.      હિન્દુ ધર્મનો અર્થ[...]

  • 🪔

    હિન્દુ ધર્મ

    ✍🏻 કરસનદાસ માણેક

    વેદમાં પરમાત્માનું એક વર્ણન આવે છે. એમાં આખા બ્રહ્માંડથી ભરીને વિલસતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્માંડથી પણ દશ આંગળ ઊંચો ‘अत्यतिष्ठत् दशाङ्गूलं’ છે એમ કહ્યું છે.[...]

  • 🪔

    ગુરુ ગ્રંથ સાહેબ

    ✍🏻 જસબીર કૌર આહુજા

    કુમારી જસબીર કૌર આહુજા એમ.એ.બી.ટી. સહકારી સેવા તાલીમ કેન્દ્ર, પતિયાળામાં અંગ્રેજીના સિનિયર વ્યાખ્યાતા છે. તેમણે પંજાબીમાં અનેક ગ્રંથો લખ્યા છે, જેમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને[...]

  • 🪔

    જરથુષ્ટ્ર ધર્મ

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    સુપ્રસિદ્ધ વિદ્વાન ચિંતક-લેખક શ્રી કાન્તિલાલ કાલાણીએ પોતાના ગ્રંથ ‘સર્વધર્મસમન્વય’માં વિભિન્ન ધર્મોનો પરિચય સુંદર રીતે રજૂ કર્યો છે. અહીં જરથુષ્ટ્ર ધર્મ વિષેના તેમના લેખના થોડા અંશો[...]

  • 🪔

    ઈશુ ખ્રિસ્ત - ભારતીય આયામમાં

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    યહૂદીઓના પ્રદેશ (અત્યારના ઈઝરાયેલ)માં રહેતા સુથારનો એ યુવાન પુત્ર - ઈશુ ખ્રિસ્ત પોતાને ‘ઈશ્વરનો પુત્ર’- કહેવડાવતો હતો અને જોર્ડન, જ્યુડા ગેલીલીના સમગ્ર વિસ્તારમાં ‘ઈશ્વરના સામ્રાજ્ય’ના[...]

  • 🪔

    ઈસ્લામ ધર્મ

    ✍🏻 અકબર અલી જસદણવાળા

    પ્રસિદ્ધ વિદ્વાન શ્રી અકબરઅલી જસદણવાળા પોતાના આ સંક્ષેપ લેખમાં ઈસ્લામ ધર્મની રૂપરેખા આપી દર્શાવે છે કે ઈસ્લામનો પ્રકાશ અન્ય ધર્મોના જેવો જ છે. મારે આપને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ધાર્મિક સહિષ્ણુતા

    ✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

    આધુનિક વિચારધારા ઉપર શ્રીરામકૃષ્ણની અસર વિશે બોલવાની આવશ્યકતા નથી. તે ભારતના ઇતિહાસનો એક અંશ બની ગયેલ છે અને શ્રીરામકૃષ્ણની સિદ્ધિઓ ઉપર ભાર દેવાની જરૂર પણ[...]

  • 🪔

    ‘તમે તો પોતાના માણસ છો’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (બલરામ બોઝના જીવન પ્રસંગો) ‘મહાશય! શું ખરેખર ભગવાન છે ખરા?’ ‘હાસ્તો, ભગવાન તો છે જ. એટલું જ નહીં પરંતુ, જેને તમે ને હું મળ્યા છીએ,[...]

  • 🪔

    ધર્મોની સંવાદિતાના પ્રતીક શ્રીરામકૃષ્ણ

    ✍🏻 હોસૈનુર રહમાન

    રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત આ વિદ્વાન લેખકના પુસ્તક “Sri Ramakrishna- The Symbol of Harmony of Religions’ના થોડા અંશો પ્રસ્તુત કરી રહ્યા[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૫)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી[...]

  • 🪔

    બિનસાંપ્રદાયિકતાના પાયા

    ✍🏻 વિમલાતાઇ ઠકાર

    પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે. આપણે ધર્મની વાત[...]

  • 🪔

    સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી

    ✍🏻 ડો. કુમારપાળ દેસાઈ

    જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ[...]

  • 🪔

    સર્વધર્મસમભાવ અને માનવએકતા

    ✍🏻 ડો. દિલાવરસિંહ જાડેજા

    ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે. માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતાને દૃઢમૂલ શી રીતે કરી શકાય?[...]

  • 🪔

    જેટલા મત એટલા પથ

    ✍🏻 ડો. ભોળાભાઇ પટેલ

    જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ[...]

  • 🪔

    માનવ ધર્મ

    ✍🏻 યશવન્ત શુકલ

    સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે. જેણે માનવ,[...]

  • 🪔

    વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો

    ✍🏻 ગુણવંત શાહ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે[...]