सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ।।
સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં;
તે ‘દેવયાન’ માર્ગ સત્યથી પરિપૂર્ણ છે.
તે માર્ગથી પૂર્ણકામ ઋષિઓ જ્યાં સત્યસ્વરૂપ પરબ્રહ્મનું ધામ છે ત્યાં ગમન કરે છે.
Total Views: 243
Your Content Goes Here