ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः।
अनेन वेद्यं सच्छास्त्रमिति वेदांतडिंडिमः॥
‘બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે; અને જીવ બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી.’
આ વાક્યથી જ ઉત્તમ શાસ્ત્ર (વેદાંત) સમજી લેવું, આવો વેદાંતનો ઢંઢેરો છે.
(આદિ શંકરાચાર્ય કૃત ‘બ્રહ્મજ્ઞાનાવલીમાલા’માંથી)
Total Views: 95
Your Content Goes Here