• 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૨)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ[...]

  • 🪔 ‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે

    ભગવાન ઈશુને પગલે પગલે

    ✍🏻 સંકલન

    (થૉમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ "Immitation of Christ" આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા: ભગવદ્[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’[...]

  • 🪔 કાવ્ય

    પ્રબુદ્ધ ભારતને

    ✍🏻 સંકલન

    (ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય) જાગો, પુનરપિ! નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું, થાક્યાં તારાં કમલનયનને[...]

  • 🪔

    સ્કાઉટ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી શશાંકાનંદ

    (સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે, હાલ રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિરના પ્રિન્સિપાલ છે. પોતે એક કુશળ સ્કાઉટ ગાઈડ હોવાથી સ્કાઉટની દૃષ્ટિથી સ્વામી વિવેકાનંદજીનો[...]

  • 🪔

    ચેતો, યુવાનો, હવે તો ચેતો!

    ✍🏻 હરેશ ધોળકિયા

    (અમેરિકામાં અત્યારે ટી.વી. જોનારાઓની ત્રીજી પેઢી ચાલી રહી છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ દ્વારા જાણ્યું છે કે વધુ ટી.વી. જોનારા માતા-પિતાના બાળકોનું મસ્તિષ્ક (Brain) જન્મથી જ[...]

  • 🪔

    બ્રહ્મચર્ય

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે અમેરિકામાં ઘણાં વર્ષો સુધી અદ્ભુત પ્રચાર કાર્ય કર્યું હતું. - સં.) આ વિષય પરિણીત અને[...]

  • 🪔

    આત્મવિકાસ

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા[...]

  • 🪔 કાવ્ય

    લૂંટ

    ✍🏻 સંકલન

    ભવના ભર્યા હાટની વચ્ચે, હું તો આજ અરે! લૂંટાયો! સંતન! કરજો મારી વહાર! તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે તસ્ક૨ની, લશ્કર લૂંટે એમ ગણું[...]

  • 🪔

    શિસ્તનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક તથા પ્રેરક લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા વખતોવખત પ્રસારિત કરવામાં આવે[...]

  • 🪔

    મારી તીર્થયાત્રાઓમાંથી હું કેટલુંય શીખી!

    ✍🏻 અનીસ યુંગ

    (અનીસ યુંગે પોતાની કારકિર્દીની શરૂઆત ‘યૂથ ટાઈમ્સ’ના તંત્રી તરીકે કરી હતી અને તેઓ ૨૦ વરસથી લખતાં રહ્યાં છે. તેમનાં પુસ્તકો છે: ‘અનવેઈલિંગ ઈન્ડિયા’, ‘અ વુમન્સ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ચિદાકાશમાં ઊર્ધ્વારોહણ

    ✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા

    વસો ઊંચે વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ, મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાના વમળ ચરણોને તવ ગ્રસે, હજારો કાંટાળાં કુહ૨[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]

  • 🪔

    બહેનો, આદર્શ નારી બનજો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ શ્રીરામકૃષ્ણ-અવતા૨માં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ[...]

  • 🪔 શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે

    શ્રીશ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    - જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી[...]

  • 🪔 સંપાદકીય

    વિશ્વજનની મા શારદાદેવી

    ✍🏻

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]

  • 🪔 વિવેકવાણી

    શકિત સિવાય જગતનો પુનરુદ્ધાર નથી

    ✍🏻

    તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते॥ लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके। पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते॥ पवित्र चरितं यस्याः पवित्रं[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય દુષ્કાળથી પીડિત લોકો માટે પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધાનીસર, ચાસિયા અને હડમતકુઠા ગામોના ૧૬૦ પરિવારોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧,૪૦૦ કિ. ઘઉં[...]

  • 🪔

    એક અનેરો જ્ઞાન યજ્ઞ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. રાષ્ટ્રના યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીના ચારિત્ર્ય[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 ડૉ. એસ. એસ. રાહી

    સફળ જીવન જીવવાની કળા: મુકુન્દ પી. શાહ પ્રકાશક: કુસુમ પ્રકાશન, ૬૧એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મૂલ્ય: રૂ।. ૬૦, પૃ. ૧૮૪ ગુજરાતી ભાષાના જાણીતા[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો

    ✍🏻 સંકલન

    (પ્રશ્નોત્તરી વિભાગ માટે અનેક સારા સારા પ્રશ્નો મળ્યા છે. બધાને આ વિશેષાંકમાં સમાવી લેવા શક્ય નથી. માટે બાકીના ચૂંટેલા પ્રશ્નો ક્રમશઃ આગળના અંકોમાં પ્રકાશિત કરીશું[...]

  • 🪔

    પ્રેરણાની સરવાણી

    ✍🏻 સંકલન

    (યુવા ભાઈ બહેનોને પોતાનાં જીવનમાં મળેલ સફળતાની વાતો તેમ જ પ્રેરણાના સ્રોતની વાતો લખી મોકલવા નિમંત્રણ આપ્યું હતું, તેના પ્રતિભાવરૂપે જે રચનાઓ પ્રાપ્ત થઈ તેમાંની[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને મિશનની યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 વાલ્મીક દેસાઈ

    આજનો યુવાન જમાનાના પ્રવાહમાં તણાયે જાય છે, દિશાશૂન્ય છે અને નિરાશાઓથી ઘેરાયેલો છે. સાયન્સ અને ટૅક્નોલોજી દ્વારા સંસ્કૃતિની કહેવાતી પ્રગતિએ તો આ પરિસ્થિતિમાં અસ્ત-વ્યસ્તતા અને[...]

  • 🪔

    યૌવનધનનો દિવ્ય ખજાનો(DBT)

    ✍🏻 પ્રા. આર. સી. પોપટ

    (પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું યુવા સંગઠન) સ્વામી વિવેકાનંદે એક વખત હાકલ કરી હતી કે મને એક સો નચિકેતા આપો, હું દુનિયા બદલી નાખીશ.[...]

  • 🪔

    ગુજરાત બિરાદરીની યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 મધુકર દવે

    ગુજરાત બિરાદરી એ પરિસ્થિતિના ગર્ભમાંથી શરૂ થયેલું સાંસ્કૃતિક અભિયાન છે, એક વિચાર છે. બિરાદરીનો અર્થ થાય છે ભાઈચારાનો સંબંધ-ભ્રાતૃભાવ. તેનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું મર્યાદિત હોવાને[...]

  • 🪔

    વિવેકાનંદ વિદ્યાપીઠ - યુ.ઍસ.એ. : ઝલક

    ✍🏻 મહેન્દ્ર જાની

    (આપણા દેશમાં સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશથી પ્રેરિત થઈ ‘વિવેકાનંદ યુવા મહામંડળ’ (જેના લગભગ ૭૦૦ કેન્દ્રો ચાલે છે) જેવી કેટલીય સંસ્થાઓ યુવા વર્ગ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવે[...]

  • 🪔

    યૌવનના આદર્શો : ત્યાગ અને સેવા

    ✍🏻 ડૉ. એમ. લક્ષ્મીકુમારી

    (કન્યાકુમારીથી યુવાનોને આહ્વાન) (સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી વખતે (૧૯૬૩માં) શ્રી એકનાથજી રાનડેએ પોતાનું એક મહાન સ્વપ્ન સિદ્ધ કર્યું. ભારતમાતાના અંતિમ છેડા પર જ્યાં ત્રણ સાગરો[...]

  • 🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત

    રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 મનસુખલાલ મહેતા

    (આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]

  • 🪔 કાવ્ય

    જિંદગી પસંદ

    ✍🏻 મકરન્દ દવે

    જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહીં જાય જે[...]

  • 🪔

    યુવા વર્ગના સાચા મિત્ર - ગ્રંથો

    ✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન

    ‘જો મારાં પુસ્તકો અને મારા વાચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકટોને લાત મારી ફેંકી દઉં!’[...]

  • 🪔

    એકાગ્રતા અને ધ્યાન

    ✍🏻 જેમ્સ ઍલન

    જ્યારે લક્ષ્ય અને એકાગ્રતાનું મિલન થાય છે, ત્યારે એનું પરિણામ હોય છે ‘ધ્યાન’. જ્યારે મનુષ્ય કંઈક ઉચ્ચ, વધુ નિર્મળ અને પ્રકાશમય જીવનની તીવ્રપણે આકાંક્ષા કરે[...]

  • 🪔

    જીવન એક ખેલ

    ✍🏻 ફ્લોરૅન્સ શીન

    (સુપ્રસિદ્ધ લેખિકા ફલોરૅન્સ શીનના ઘણાં પુસ્તકો લોકપ્રિય બન્યાં છે, તેમાંનું આગવું પુસ્તક છે - 'The Game of life and How to play It'. તેના ગુજરાતી[...]

  • 🪔

    પ્રેમ એક કળા છે

    ✍🏻 ઍરિક ફ્રોમ

    (મોટા ભાગના પ્રેમસંબંધો નિષ્ફળતામાં પરિણમે છે, તેનું કારણ છે - પ્રેમમાં પડવાવાળા પ્રેમની કળા નથી જાણતા. એ પણ નથી જાણતા કે પ્રેમ એક કળા છે[...]

  • 🪔

    ‘ચાલશે’ કહેવાથી ચાલશે?

    ✍🏻 ફાધર વાલેસ

    (શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશે’ની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. -[...]

  • 🪔

    યુવાવર્ગ અને વાચન

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી.[...]

  • 🪔

    યુવા વર્ગને મારો સવાલ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    (કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા[...]

  • 🪔

    રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 જવાહરલાલ નહેરુ

    (શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને[...]

  • 🪔

    વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય

    ✍🏻 વિનોબા ભાવે

    વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા[...]

  • 🪔

    પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    (આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા[...]

  • 🪔

    યુવાનોના આદર્શ હનુમાનજી

    ✍🏻 મહાત્મા ગાંધી

    જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઈંદ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણનો પહેલો પાઠ છે. એ ક૨વાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ.[...]

  • 🪔

    યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    (સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઉડ્ડયોન્મુખ નૌજુવાનને

    ✍🏻 યોસૅફ મૅકવાન

    વિહંગ, ઊડ! જો લસે અખૂટ વ્યોમ આશાભર્યાં! ચડે નયન જે દિશા નભ નવીન તે દાખવેઃ ચહે હૃદય રંગ જે સુ૨કમાન તે ખીલવીઃ વિહંગ ઊડ ઊડ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    યૌવન વીંઝે પાંખ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘તરુણોનું મનોરાજ્ય’ ઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ[...]

  • 🪔

    ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં જ્વલંત યુવશક્તિની ભાવિ-પથદર્શક ભૂમિકા

    ✍🏻 રતુભાઈ અદાણી

    (‘આપણી માતૃભૂમિ-ભારતભૂમિ નવલોહિયાનાં બલિદાનો માગે છે’ - સ્વામી વિવેકાનંદજીની આ દેશભાવના અને એ સ્વાતંત્ર્ય લડતના યુગમાં ‘અમોને ખબર નથી અમારે પંથ શી આફત ખડી છે,[...]

  • 🪔

    સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ - સ્વામીજીની દૃષ્ટિએ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની[...]

  • 🪔

    યુવાનો અને આદર્શ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    (સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય[...]

  • 🪔

    નમું તે નવયૌવન!

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી[...]

  • 🪔

    વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી[...]

  • 🪔

    વિધાર્થીઓ અને રાજકારણ

    ✍🏻 ડૉ. કરણસિંહ

    (સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે તો ભારત નિષ્ફળ જશે. પરંતુ,[...]