🪔
યુવા વર્ગના પ્રશ્નો (૨)
✍🏻 સંકલન
December 1995
(ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ[...]
🪔 ‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે
ભગવાન ઈશુને પગલે પગલે
✍🏻 સંકલન
December 1995
(થૉમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ "Immitation of Christ" આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા: ભગવદ્[...]
🪔 પુસ્તક-સમીક્ષા
દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક
✍🏻 દુષ્યંત પંડ્યા
December 1995
‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’[...]
🪔 કાવ્ય
પ્રબુદ્ધ ભારતને
✍🏻 સંકલન
December 1995
(ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય) જાગો, પુનરપિ! નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું, થાક્યાં તારાં કમલનયનને[...]
🪔
સ્કાઉટ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી શશાંકાનંદ
December 1995
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે, હાલ રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિરના પ્રિન્સિપાલ છે. પોતે એક કુશળ સ્કાઉટ ગાઈડ હોવાથી સ્કાઉટની દૃષ્ટિથી સ્વામી વિવેકાનંદજીનો[...]
🪔
ચેતો, યુવાનો, હવે તો ચેતો!
✍🏻 હરેશ ધોળકિયા
December 1995
(અમેરિકામાં અત્યારે ટી.વી. જોનારાઓની ત્રીજી પેઢી ચાલી રહી છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ દ્વારા જાણ્યું છે કે વધુ ટી.વી. જોનારા માતા-પિતાના બાળકોનું મસ્તિષ્ક (Brain) જન્મથી જ[...]
🪔
બ્રહ્મચર્ય
✍🏻 સ્વામી અશોકાનંદ
December 1995
(બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે અમેરિકામાં ઘણાં વર્ષો સુધી અદ્ભુત પ્રચાર કાર્ય કર્યું હતું. - સં.) આ વિષય પરિણીત અને[...]
🪔
આત્મવિકાસ
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
December 1995
(શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા[...]
🪔 કાવ્ય
લૂંટ
✍🏻 સંકલન
December 1995
ભવના ભર્યા હાટની વચ્ચે, હું તો આજ અરે! લૂંટાયો! સંતન! કરજો મારી વહાર! તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે તસ્ક૨ની, લશ્કર લૂંટે એમ ગણું[...]
🪔
શિસ્તનું મહત્ત્વ
✍🏻 સ્વામી આત્માનંદ
December 1995
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક તથા પ્રેરક લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા વખતોવખત પ્રસારિત કરવામાં આવે[...]
🪔
મારી તીર્થયાત્રાઓમાંથી હું કેટલુંય શીખી!
✍🏻 અનીસ યુંગ
December 1995
(અનીસ યુંગે પોતાની કારકિર્દીની શરૂઆત ‘યૂથ ટાઈમ્સ’ના તંત્રી તરીકે કરી હતી અને તેઓ ૨૦ વરસથી લખતાં રહ્યાં છે. તેમનાં પુસ્તકો છે: ‘અનવેઈલિંગ ઈન્ડિયા’, ‘અ વુમન્સ[...]
🪔 કાવ્યાસ્વાદ
ચિદાકાશમાં ઊર્ધ્વારોહણ
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
December 1995
વસો ઊંચે વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ, મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાના વમળ ચરણોને તવ ગ્રસે, હજારો કાંટાળાં કુહ૨[...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 1995
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]
🪔
બહેનો, આદર્શ નારી બનજો
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1995
સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ શ્રીરામકૃષ્ણ-અવતા૨માં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ[...]
🪔 શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે
શ્રીશ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻 સંકલન
December 1995
- જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી[...]
🪔 સંપાદકીય
વિશ્વજનની મા શારદાદેવી
✍🏻
December 1995
“દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]
🪔 વિવેકવાણી
શકિત સિવાય જગતનો પુનરુદ્ધાર નથી
✍🏻
December 1995
તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 1995
कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते॥ लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके। पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते॥ पवित्र चरितं यस्याः पवित्रं[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October-November 1995
પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય દુષ્કાળથી પીડિત લોકો માટે પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધાનીસર, ચાસિયા અને હડમતકુઠા ગામોના ૧૬૦ પરિવારોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧,૪૦૦ કિ. ઘઉં[...]
🪔
એક અનેરો જ્ઞાન યજ્ઞ
✍🏻 સંકલન
October-November 1995
સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. રાષ્ટ્રના યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીના ચારિત્ર્ય[...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 ડૉ. એસ. એસ. રાહી
October-November 1995
સફળ જીવન જીવવાની કળા: મુકુન્દ પી. શાહ પ્રકાશક: કુસુમ પ્રકાશન, ૬૧એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મૂલ્ય: રૂ।. ૬૦, પૃ. ૧૮૪ ગુજરાતી ભાષાના જાણીતા[...]
🪔
યુવા વર્ગના પ્રશ્નો
✍🏻 સંકલન
October-November 1995
(પ્રશ્નોત્તરી વિભાગ માટે અનેક સારા સારા પ્રશ્નો મળ્યા છે. બધાને આ વિશેષાંકમાં સમાવી લેવા શક્ય નથી. માટે બાકીના ચૂંટેલા પ્રશ્નો ક્રમશઃ આગળના અંકોમાં પ્રકાશિત કરીશું[...]
🪔
પ્રેરણાની સરવાણી
✍🏻 સંકલન
October-November 1995
(યુવા ભાઈ બહેનોને પોતાનાં જીવનમાં મળેલ સફળતાની વાતો તેમ જ પ્રેરણાના સ્રોતની વાતો લખી મોકલવા નિમંત્રણ આપ્યું હતું, તેના પ્રતિભાવરૂપે જે રચનાઓ પ્રાપ્ત થઈ તેમાંની[...]
🪔
રામકૃષ્ણ મઠ અને મિશનની યુવા પ્રવૃત્તિઓ
✍🏻 વાલ્મીક દેસાઈ
October-November 1995
આજનો યુવાન જમાનાના પ્રવાહમાં તણાયે જાય છે, દિશાશૂન્ય છે અને નિરાશાઓથી ઘેરાયેલો છે. સાયન્સ અને ટૅક્નોલોજી દ્વારા સંસ્કૃતિની કહેવાતી પ્રગતિએ તો આ પરિસ્થિતિમાં અસ્ત-વ્યસ્તતા અને[...]
🪔
યૌવનધનનો દિવ્ય ખજાનો(DBT)
✍🏻 પ્રા. આર. સી. પોપટ
October-November 1995
(પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું યુવા સંગઠન) સ્વામી વિવેકાનંદે એક વખત હાકલ કરી હતી કે મને એક સો નચિકેતા આપો, હું દુનિયા બદલી નાખીશ.[...]
🪔
ગુજરાત બિરાદરીની યુવા પ્રવૃત્તિઓ
✍🏻 મધુકર દવે
October-November 1995
ગુજરાત બિરાદરી એ પરિસ્થિતિના ગર્ભમાંથી શરૂ થયેલું સાંસ્કૃતિક અભિયાન છે, એક વિચાર છે. બિરાદરીનો અર્થ થાય છે ભાઈચારાનો સંબંધ-ભ્રાતૃભાવ. તેનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું મર્યાદિત હોવાને[...]
🪔
વિવેકાનંદ વિદ્યાપીઠ - યુ.ઍસ.એ. : ઝલક
✍🏻 મહેન્દ્ર જાની
October-November 1995
(આપણા દેશમાં સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશથી પ્રેરિત થઈ ‘વિવેકાનંદ યુવા મહામંડળ’ (જેના લગભગ ૭૦૦ કેન્દ્રો ચાલે છે) જેવી કેટલીય સંસ્થાઓ યુવા વર્ગ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવે[...]
🪔
યૌવનના આદર્શો : ત્યાગ અને સેવા
✍🏻 ડૉ. એમ. લક્ષ્મીકુમારી
October-November 1995
(કન્યાકુમારીથી યુવાનોને આહ્વાન) (સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી વખતે (૧૯૬૩માં) શ્રી એકનાથજી રાનડેએ પોતાનું એક મહાન સ્વપ્ન સિદ્ધ કર્યું. ભારતમાતાના અંતિમ છેડા પર જ્યાં ત્રણ સાગરો[...]
🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1995
(આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]
🪔 કાવ્ય
જિંદગી પસંદ
✍🏻 મકરન્દ દવે
October-November 1995
જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહીં જાય જે[...]
🪔
યુવા વર્ગના સાચા મિત્ર - ગ્રંથો
✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન
October-November 1995
‘જો મારાં પુસ્તકો અને મારા વાચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકટોને લાત મારી ફેંકી દઉં!’[...]
🪔
એકાગ્રતા અને ધ્યાન
✍🏻 જેમ્સ ઍલન
October-November 1995
જ્યારે લક્ષ્ય અને એકાગ્રતાનું મિલન થાય છે, ત્યારે એનું પરિણામ હોય છે ‘ધ્યાન’. જ્યારે મનુષ્ય કંઈક ઉચ્ચ, વધુ નિર્મળ અને પ્રકાશમય જીવનની તીવ્રપણે આકાંક્ષા કરે[...]
🪔
જીવન એક ખેલ
✍🏻 ફ્લોરૅન્સ શીન
October-November 1995
(સુપ્રસિદ્ધ લેખિકા ફલોરૅન્સ શીનના ઘણાં પુસ્તકો લોકપ્રિય બન્યાં છે, તેમાંનું આગવું પુસ્તક છે - 'The Game of life and How to play It'. તેના ગુજરાતી[...]
🪔
પ્રેમ એક કળા છે
✍🏻 ઍરિક ફ્રોમ
October-November 1995
(મોટા ભાગના પ્રેમસંબંધો નિષ્ફળતામાં પરિણમે છે, તેનું કારણ છે - પ્રેમમાં પડવાવાળા પ્રેમની કળા નથી જાણતા. એ પણ નથી જાણતા કે પ્રેમ એક કળા છે[...]
🪔
‘ચાલશે’ કહેવાથી ચાલશે?
✍🏻 ફાધર વાલેસ
October-November 1995
(શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશે’ની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. -[...]
🪔
યુવાવર્ગ અને વાચન
✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’
October-November 1995
લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી.[...]
🪔
યુવા વર્ગને મારો સવાલ
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
October-November 1995
(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા[...]
🪔
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા - સ્વામી વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
October-November 1995
(શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને[...]
🪔
વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય
✍🏻 વિનોબા ભાવે
October-November 1995
વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા[...]
🪔
પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1995
(આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા[...]
🪔
યુવાનોના આદર્શ હનુમાનજી
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1995
જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઈંદ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણનો પહેલો પાઠ છે. એ ક૨વાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ.[...]
🪔
યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
October-November 1995
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય[...]
🪔 કાવ્યાસ્વાદ
ઉડ્ડયોન્મુખ નૌજુવાનને
✍🏻 યોસૅફ મૅકવાન
October-November 1995
વિહંગ, ઊડ! જો લસે અખૂટ વ્યોમ આશાભર્યાં! ચડે નયન જે દિશા નભ નવીન તે દાખવેઃ ચહે હૃદય રંગ જે સુ૨કમાન તે ખીલવીઃ વિહંગ ઊડ ઊડ[...]
🪔 કાવ્યાસ્વાદ
યૌવન વીંઝે પાંખ
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October-November 1995
(જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘તરુણોનું મનોરાજ્ય’ ઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ[...]
🪔
ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં જ્વલંત યુવશક્તિની ભાવિ-પથદર્શક ભૂમિકા
✍🏻 રતુભાઈ અદાણી
October-November 1995
(‘આપણી માતૃભૂમિ-ભારતભૂમિ નવલોહિયાનાં બલિદાનો માગે છે’ - સ્વામી વિવેકાનંદજીની આ દેશભાવના અને એ સ્વાતંત્ર્ય લડતના યુગમાં ‘અમોને ખબર નથી અમારે પંથ શી આફત ખડી છે,[...]
🪔
સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ - સ્વામીજીની દૃષ્ટિએ
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1995
(આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની[...]
🪔
યુવાનો અને આદર્શ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October-November 1995
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય[...]
🪔
નમું તે નવયૌવન!
✍🏻 ભોળાભાઈ પટેલ
October-November 1995
સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી[...]
🪔
વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ
✍🏻 ભગિની નિવેદિતા
October-November 1995
(“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી[...]
🪔
વિધાર્થીઓ અને રાજકારણ
✍🏻 ડૉ. કરણસિંહ
October-November 1995
(સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે તો ભારત નિષ્ફળ જશે. પરંતુ,[...]