• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન 

    શ્રીરામકૃષ્ણદેવની ૧૬૦મી જન્મતિથિ પ્રસંગે ૩ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિશેષ પૂજા, ભજન, હવન, પ્રવચનો વગેરે કાર્યક્રમો આયોજિત ક૨વામાં આવ્યા હતા. આ પ્રસંગે એક[...]

  • 🪔

    માયાવતી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    હિમાલય - અદ્વૈતનું નિવાસસ્થાનઃ કુમાઉની ખીણોની અદ્ભુત સુંદરતા અને પવિત્રતાના ભવ્ય વાતાવરણમાં, પયગંબર અને માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. આમ ક૨વામાં તેઓનો[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૧૩) અનોખો પ્રેમ સંબંધ ‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ ગૌરીમાને પૂછ્યું. “અરે, ભાઈ, એ કંઈ સામાન્ય[...]

  • 🪔

    ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) મેં અધિકારીઓને પરલક્ષીતાના અભિગમને કેમ મૂર્ત કરવો, પોતાના ગ્રાહકોની કઈ રીતે સંભાળ લેવી, ગ્રાહકોની શ્રેષ્ઠ સેવા કઈ રીતે કરવી વગેરે શીખવ્યું હતું. મેં[...]

  • 🪔

    મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ વિષે કેવું છે, તે જિજ્ઞાસા થાય જ.[...]

  • 🪔

    સ્મિતનો દુષ્કાળ

    ✍🏻 ગુણવંત શાહ

    મુસાફરી કરતી વખતે કયારેક ગામડાના ડોસાબાપા મળી જાય છે. પાકેલી ખારેક જેવું ગરવું ઘડપણ ઘડીભર ચાલુ ગાડાએ થંભી જાય છે. એમના ચહેરાને ભરી દેતું કરચલિયાળું[...]

  • 🪔

    જયંતી પ્રસંગે

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    મોહમુદ્ગર સ્તોત્ર भज गोविंद भज गोविंद भज गोविंदं मूढमते। प्राप्ते सन्निहिते मरणे न हि न हि रक्षति डुकृञ् करणे।। ઓ મૂઢબુદ્ધિ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ,[...]

  • 🪔

    બુદ્ધ જયંતી પ્રસંગે

    ✍🏻 સંકલન

    ભગવાન બુદ્ધના ઉપદેશો * ક્રોધને છોડી દેવો. અહંકારને છોડી દેવો. તમામ બંધનોને દાબી દેવાં. જે મનુષ્ય આ નામરૂપ અને રૂપમય જગતમાં કોઈ પ્રકારે લાલચ રાખતો[...]

  • 🪔

    અગાઉના દહાડા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (બેલુડ મઠનો આરંભ થયા પછીના ત્યાંના સાધુજીવનનાં શરૂઆતનાં વર્ષો બહુ આકરાં હતાં અને માનવીની સહિષ્ણુતાની તેમાં કપરી કસોટી થતી. રામકૃષ્ણ મઠ અને મિશનના આદરણીય અધ્યક્ષ[...]

  • 🪔

    સંપાદકીય

    ✍🏻 સંકલન 

    ભંજન દુઃખ ગુંજન . . . . ભગવાન બુદ્ધ મહાપ્રસ્થાનની તૈયારી કરી રહ્યા છે. એક વૃક્ષ નીચે તેમના માટે એક કામળો પાથરવામાં આવ્યો છે અને[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શક્તિમાન બનો મારા માટે તો પાને પાને ઉપનિષદો પોકારી રહ્યાં છે: શક્તિ! શક્તિ! આ એક મોટી બાબત યાદ રાખવાની છે; મારા જીવન દરમિયાન આ એક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः। अनेन वेद्यं सच्छास्त्रमिति वेदांतडिंडिमः॥ ‘બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે; અને જીવ બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી.’ આ[...]