अजं निर्विकल्पं निराकारमेकं
निरानन्दमानन्दमद्वैत पूर्णम्।
परं निर्गुणं निर्विशेषं निरीहं
परब्रह्मरूपं गणेशं भजेम।।
જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક અદ્વૈત, નિર્ગુણ, અનંત પરબ્રહ્મ સ્વરૂપ એવા ગણેશને અમે ભજીએ છીએ.
(ગણેશસ્તવ-૧)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.