मया सोऽन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ई श्रृणोत्युक्तम् ।
अमन्तवो मां त उपक्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ॥
अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवे हन्तवा उ ।
अहं जनाय समदं कृणोम्यहं द्यावापृथिवी आ विवेश ॥

‘મારાથી જ લોકો જીવે છે, અન્ન ખાય છે ને શબ્દો સાંભળે છે. મારી જે ઉપેક્ષા કરે છે, તેનો નાશ થાય છે. તું શ્રદ્ધાવાન છે એટલે હું તને આ વાત કરી રહી છું. બ્રહ્મશક્તિની ઈર્ષ્યા કરનારા અસુરોના વધ માટે સજ્જ ધનુર્ધારી રુદ્રની ભુજાઓમાં હું જ શક્તિરૂપે રહેલી હતી. હું જ લોકોના રક્ષણ માટે યુદ્ધકાર્યમાં જોડાઉં છું. હું જ આકાશ અને પૃથ્વીની અંદર પ્રવેશીને રહું છું.’

(ઋગ્વેદ, ૧૦/૧૨૫/૪, દેવી સૂક્ત)

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.