न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा ।
आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।।
क्षुत्तृट्ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:।
सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो र्जीवजलार्पणन्मे।।
ઈશ્વર પાસેથી મને પરમગતિની ઇચ્છા નથી. તેમજ આઠ પ્રકારની સિદ્ધિની પણ મારી ઇચ્છા નથી. મને મોક્ષ પ્રાપ્તિની પણ કામના નથી. બધાં જ પ્રાણીઓની પીડાઓ દૂર થાય અને એ પીડાઓ મને પ્રાપ્ત થાઓ. ભૂખ તરસથી પીડાયેલા અને જીવવા ઇચ્છતા જીવને પાણી પાઈને મારાં શારીરિક દુ:ખોને, શોકને, મોહને અને રંકત્વને મેં દૂર કર્યું છે.
(રંતિદેવની પ્રાર્થના- શ્રીમદ્ ભાગવત, ૯.૨૧.૧૨-૧૩)
Your Content Goes Here