न कामयेऽहं गतिमीश्वरात्‌ परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा ।
आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।।

क्षुत्तृट्‌ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:।
सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो र्जीवजलार्पणन्मे।।

ઈશ્વર પાસેથી મને પરમગતિની ઇચ્છા નથી. તેમજ આઠ પ્રકારની સિદ્ધિની પણ મારી ઇચ્છા નથી. મને મોક્ષ પ્રાપ્તિની પણ કામના નથી. બધાં જ પ્રાણીઓની પીડાઓ દૂર થાય અને એ પીડાઓ મને પ્રાપ્ત થાઓ. ભૂખ તરસથી પીડાયેલા અને જીવવા ઇચ્છતા જીવને પાણી પાઈને મારાં શારીરિક દુ:ખોને, શોકને, મોહને અને રંકત્વને મેં દૂર કર્યું છે.

(રંતિદેવની પ્રાર્થના- શ્રીમદ્ ભાગવત, ૯.૨૧.૧૨-૧૩)

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.