• 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.)  આનંદ બ્રહ્મ- સંકલન : મનસુખભાઈ મહેતા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ભૂકંપ

    ✍🏻 મનસુખલાલ ઝવેરી

    મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો[...]

  • 🪔 ભૂકંપ

    વિનાશક ભૂકંપનું વિજ્ઞાન

    ✍🏻 નગેન્દ્ર વિજય

    દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ તો આ ખેદની વાત છે,[...]

  • 🪔 ભૂકંપ

    ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય  ક્રમાંક વસ્તુની યાદી વિતિરત વસ્તુની સંખ્યા કુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧ ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦ ૨[...]

  • 🪔 ભૂકંપ

    પીડિત દેવો ભવ

    ✍🏻 કુસુમબહેન પરમાર

    ૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની - ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં. હજારો લોકોએ જાન ગુમાવ્યા, ઘરબાર[...]

  • 🪔 ભૂકંપ

    ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું[...]

  • 🪔 ભૂકંપ

    ભૂકંપ પછી શું?

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્‌ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા સર્જીશું? ૨૬મી જાન્યુઆરીના ભયંકર ભૂકંપે[...]

  • 🪔 વિવેકવાણી

    આપણે જ આપણા સહાયક છીએ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને અસહાય દશામાં જવાનો છું. આજે[...]

  • 🪔 અમૃતવાણી

    નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    न कामयेऽहं गतिमीश्वरात्‌ परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा । आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।। क्षुत्तृट्‌ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:। सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो र्जीवजलार्पणन्मे।। ઈશ્વર પાસેથી મને પરમગતિની[...]