🪔 વર્ણાનુક્રમ સૂચિ
વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2001
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.) આનંદ બ્રહ્મ- સંકલન : મનસુખભાઈ મહેતા[...]
🪔 કાવ્યાસ્વાદ
ભૂકંપ
✍🏻 મનસુખલાલ ઝવેરી
March 2001
મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો[...]
🪔 ભૂકંપ
વિનાશક ભૂકંપનું વિજ્ઞાન
✍🏻 નગેન્દ્ર વિજય
March 2001
દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ તો આ ખેદની વાત છે,[...]
🪔 ભૂકંપ
ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી
✍🏻 સંકલન
March 2001
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુની યાદી વિતિરત વસ્તુની સંખ્યા કુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧ ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦ ૨[...]
🪔 ભૂકંપ
પીડિત દેવો ભવ
✍🏻 કુસુમબહેન પરમાર
March 2001
૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની - ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં. હજારો લોકોએ જાન ગુમાવ્યા, ઘરબાર[...]
🪔 ભૂકંપ
ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2001
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું[...]
🪔 ભૂકંપ
ભૂકંપ પછી શું?
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2001
ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા સર્જીશું? ૨૬મી જાન્યુઆરીના ભયંકર ભૂકંપે[...]
🪔 વિવેકવાણી
આપણે જ આપણા સહાયક છીએ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2001
‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને અસહાય દશામાં જવાનો છું. આજે[...]
🪔 અમૃતવાણી
નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2001
૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ[...]
🪔
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 2001
न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा । आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।। क्षुत्तृट्ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:। सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो र्जीवजलार्पणन्मे।। ઈશ્વર પાસેથી મને પરમગતિની[...]