સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરનારા, ગૌરદેહ અને કમલનેત્ર ધારણ કરનારા, દેવ સ્વરૂપ, લોકકલ્યાણકારી, પ્રચંડ જ્યોતિસ્વરૂપ એવા સ્વામી વિવેકાનંદનું ધ્યાન કરીએ.
(‘स्तवनांजलि : श्रीविवेकानन्दस्तोत्राणि’, પૃ. ૧૩૯)
Total Views: 98
Your Content Goes Here