• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ - ઇચ્છાપુરના નવા બંધાયેલા દવાખાનાનાં મકાનનું ઉદ્‌ઘાટન કર્યું[...]

  • 🪔 બાળવાર્તા

    નચિકેતા

    ✍🏻 સંકલન

    વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ - વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો ત્યાગમાં રહેલો છે. આ સર્વમેધયજ્ઞ કરનારે પોતાની[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદ

    ✍🏻 સંકલન

    એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં ચરણોમાં અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા[...]

  • 🪔 પ્રાસંગિક

    શિવાનંદવાણી

    ✍🏻 સંકલન

    એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન કરવા આવ્યા છે.’ ભક્ત ખૂબ[...]

  • 🪔

    વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન દ્વારા ‘ઈસરો’નો ઉછેર

    ✍🏻 સંકલન

    ભારતના બે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવને ‘ઇન્ડિયન સ્પેય્‌સ રિસર્ચ ઓર્ગેનિઝેશન - ઈસરો’ની સ્થાપના અને તેના સાર્વત્રિક વિકાસ માટે ઘણું ઘણું કર્યું[...]

  • 🪔

    આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન

    ✍🏻 ડો. એ. એલ. બાશામ

    ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં એશિયાઈ[...]

  • 🪔

    માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    મંત્રદીક્ષા શું છે?

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો કરવામાં આવ્યો છે. આ ‘Initiation’[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૯

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા છે, જાણવા છે. આપણી પાસે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા[...]

  • 🪔 વિવેકવાણી

    ઈશુનું જીવન અને કવન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે; પણ માનવના પુત્રને માથું મૂકવાનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઠાકુરની પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि । शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं तु कस्यचिदपीह जगत्तवैव ॥ હે પુત્રી! તું[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘ઊઠો! જાગો! પ્રદર્શન’નો લાભ રાજકોટ જિલ્લાની ૧૮ શાળાનાં ૧૨,૬૫૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધો હતો. તા. ૧-૧૦-૦૨ના રોજ ‘મૂલ્યલક્ષી કેળવણી’ના વર્ગોમાં બે શાળાનાં ૩૨૪[...]

  • 🪔

    સ્વામી વિજ્ઞાનાનંદ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદજી સ્વામીજીનો ઘણો આદર કરતા હતા. બેલુરના નવા બંધાયેલ મઠના બીજા માળે સ્વામીજીના ઓરડાની બાજુના ઓરડામાં એમની પથારી રહેતી. રાત્રે પગના[...]

  • 🪔

    સ્વામી સુબોધાનંદ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈ સ્વામી સુબોધાનંદને ખૂબ જ ચાહતા હતા. એને કારણે વખતો વખત તેમની મજાક પણ કરી લેતા હતા. સીધાસાદા ખોકા મહારાજને પણ સ્વામીજી[...]

  • 🪔 દિવ્ય બાળકોની વાર્તાઓ

    વામન

    ✍🏻 સંકલન

    ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમનો પાંચમો અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસ૨ રાજા મહાબલિ શક્તિશાળી બન્યા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર વિજય[...]

  • 🪔

    સંગીતનાયક વિવેકાનંદ

    ✍🏻 પંડિત નિખિલ ઘોષ

    શ્રી નિખિલ ઘોષ સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, તબલાવાદક, ‘અરુણ સંગીત વિદ્યાલય, મુંબઈ’ના મુખ્ય આચાર્ય હતા. સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ પ્રસંગે, મહારાષ્ટ્ર રાજ્યની કમિટિના પ્રતિવેદનમાં પ્રકાશિત થયેલ તેમના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને એ સાંપડી.[...]

  • 🪔

    છેલ્લા શતકમાં નારીજાગૃતિ પર પડેલો સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે[...]

  • 🪔

    શિકાગો પ્રવચનોનાં ૧૦૮ વર્ષ બાદ

    ✍🏻 સ્વામી પ્રપન્નાનંદ

    “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેક્રેમેન્ટો, કેલીફોર્નિયાના અધ્યક્ષ[...]

  • 🪔

    અમેરિકાને સ્વામી વિવેકાનંદની ભેટ

    ✍🏻 સ્વામી યોગાત્માનંદ

    “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ પ્રોવીડન્સ, રોડ આઈલેન્ડ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને હિંદુસમાજ

    ✍🏻 શ્રી જદુનાથ સરકાર

    ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી, શ્રી જદુનાથ સરકારે મોગલકાલીન ભારત પર અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ ઘણાં વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ હતા.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો અમૂલ્ય વારસો

    ✍🏻 વિમલા ઠકાર

    સ્વામી વિવેકાનંદ નિર્વાણ પામ્યાને સો વર્ષ વીતી ગયાં છે. તેઓ સાવ વિલક્ષણ માનવ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમને માનવરૂપે અવતરેલા ‘નારાયણ’ કહેતા. સાધુત્વ અને ઋષિત્વ બંને[...]

  • 🪔

    વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી[...]

  • 🪔

    સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ

    ✍🏻 ભગિની નિવેદિતા

    સ્વામીજીની મહાસમાધિ પછી થોડા દિવસોમાં સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ વિશે ભગિની નિવેદિતાએ મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ચેન્નઈના ‘ધ હિંદુ’ દૈનિકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનો હિંદી[...]

  • 🪔

    સંન્યાસ આશ્રમના નવ-સંસ્કારક

    ✍🏻 કાકા કાલેલકર

    વિવેકાનંદ શતાબ્દી-સમાપન સમારોહના અવસર નિમિત્તે તા.૩૦ -૧૨-૧૯૬૩ ના રોજ વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં મુખ્ય અતિથિરૂપે કાકા સાહેબ કાલેલકરે આપેલ વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના[...]

  • 🪔

    સ્વામીજીની મહાનતા

    ✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌

    (સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ પ્રસંગે કોલકાતામાં દેશપ્રિય પાર્કમાં તા. ૨૦ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ એક જાહેર સભા યોજાઈ હતી. તેના ઉદ્‌ઘાટન પ્રસંગે ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ડો.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી[...]

  • 🪔

    પશ્ચિમમાં વેદાંત : ભૂત, વર્તમાન અને ભવિષ્ય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસ, મિસૌરી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્‌બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૮

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના નૈતિક તાત્પર્યનો નિર્દેશ કરવા ઇચ્છે છે. મનુષ્યને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો અમરવારસો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં[...]

  • 🪔 વિવેકવાણી

    મારી ભાવિ યોજના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારા મિત્રો! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शितः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવા ગર્વનાં બણગાં ફૂંકનારા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    યુ.એસ.એ. (ન્યુ યોર્ક) માં ‘સ્વામી વિવેકાનંદનો વારસો - ૧૦૦ વર્ષ પછી’ શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની મહાસમાધિના એક સો વર્ષ પૂરાં થયાને અવસરે ભારતીય[...]

  • 🪔 સમાચાર વિવિધા : મધુસંચય

    સેવા-રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી

    ✍🏻 ડો. લતા દેસાઈ

    ‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર કે દેશની ઉન્નતિ થઈ શકતી નથી.’ સ્વામીજીની[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને ૨જી ઓક્ટોબર, ઈ.સ ૧૮૬૬માં મંગળવારે[...]

  • 🪔 સંસ્મરણ

    એ દિવસ ક્યારે આવશે?

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે. તેઓ જણાવે છે કે, ‘જ્યારે હું તેને[...]

  • 🪔 અધ્યાત્મ

    અંતરાત્માનું આહ્‌વાન - ૩

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે[...]

  • 🪔 પ્રાસંગિક

    આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા : નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૫

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી છે. વૈધી ભક્તિ ભક્તિ વિશે[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગીતા અધ્યયનની ભૂમિકા ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી; છતાં પણ જેને[...]

  • 🪔 સંપાદકીય

    દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી[...]

  • 🪔 વિવેકવાણી

    શક્તિની ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]

  • 🪔 અમૃતવાણી

    સાકાર ઈશ્વર અને માયાશક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા[...]