मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि ।
शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं तु कस्यचिदपीह जगत्तवैव ॥
હે પુત્રી! તું ડરીશ નહિ, તેં તો શ્રીરામકૃષ્ણનું શરણું સાધ્યું છે. તારે વળી ભવભય ક્યાંથી હોય? હું એક વાત કહું છું, જો તારે મનની શાંતિ જોઈતી હોય તો બીજા કોઈના દોષ જોવા નહિ. તેથી ઊલટું તમારાં જ દોષ જોતાં શીખો. આખી દુનિયાને તમારી કરતાં શીખો, અહીં કોઈ અજાણ્યું નથી, બેટા! આખી દુનિયા તારી પોતાની જ છે.
Your Content Goes Here