यथा स्पर्शमणिं स्पृष्ट्वा लाैह: कांचनतां गत:।
स्थापितो यत्र कुत्रापि विकृतिं नैव गच्छति।।
तथा सद्गुरुसंसर्गाद् यदा निर्मलतां व्रजेत।
शुभान्वितो जन: कोऽपि न पुन: किल्बिषी भवेत्।।
જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોઢું સોનું બની જાય પછી એને ગમે ત્યાં રાખવામાં આવે તો ય તે વિકૃત બનતું નથી; તેવી રીતે સદ્ભાગી વ્યક્તિ સદ્ગુરુના સંસ્પર્શથી શુદ્ધિ પામીને ગમે ત્યાં ભલે રહે પણ તે ફરીથી કલુષિત થતી નથી.
(‘વિદ્યોદય:’, જાન્યુ., ૧૮૯૭, શ્લો.૩)
Your Content Goes Here