कृपालोकस्तम्भो दरकवलितानां हितकरो ।
नवप्राणानन्दाम्बुधर इह सद्बुद्धिरतुलः ।
यदीयं वाग्वज्रं कलिकलुषसन्दापदलनं ।
विवेकानन्दोऽसौ सकलजगतां वन्द्यचरितः ॥९॥
જે દુદર્શાગ્રસ્ત લોકો માટે કૃપારૂપ આલોકસ્તંભ જેવા હિતકારી છે; જે આલોકમાં નવજીવનરૂપી આનંદની વર્ષા કરનારા મેઘ છે, અતુલ્ય મેધાવી છે અને જેમની વજ્રવત્ વાણી કલી-કલ્મષ રૂપી સંતાપનો નાશ કરનારી છે એવા વિવેકાનંદનું ચરિત સંપૂર્ણ જગત માટે વંદનીય છે.
(રવીન્દ્રનાથ ગુરુ રચિત ‘વિવેકિન્ ધન્યસ્ત્વમ્’માંથી, શ્લોક – ૨)
Your Content Goes Here