કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિઃ
આમન્ત્રયસ્વ ભગવન્ ભગદં સ્વરૂપમ।
ત્રૈલોક્યમતદખિલં તવ પાદમૂલે
આત્મૈવ હિ પ્રભવતે ન જડઃ કદાચિત્॥
‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા)! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્વાન આપ એટલે આ આખું જગત તારા ચરણમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહિં કે જડ વસ્તુ.’
કુર્મસ્તારકચર્વણં ત્રિભુવનમુત્પાટયામો બલાત્।
કિં ભો ન વિજાનાસ્યસ્માન્, રામકૃષ્ણદાસા વયમ્॥
‘આપણે તારાઆનો ચૂરો કરી નાંખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાંખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.’
Your Content Goes Here