• 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૪

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને મળીને એક જ છે. ફક્ત લીલા કે[...]

  • 🪔

    વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી મહારાજે આપેલ હિંદી પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ[...]

  • 🪔

    ધર્મ અને ધર્મનીતિ

    ✍🏻 ગદાધરસિંહ રાય

    (શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    વ્યવહાર અને પરમાર્થ

    ✍🏻 આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

    (‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્ત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.) ધર્મ, અર્થ અને કામ એ[...]

  • 🪔

    વિવેકી નર સદા સુખી

    ✍🏻 સંતોષકુમાર ઝા

    (સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્અઅ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૭૧ના પ્રથમ અંક (પૃ.૯૯)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ ગણીને વેદાંતની પ્રસ્થાનત્રયીમાં સ્થાન પણ[...]

  • 🪔

    શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા

    ✍🏻 કુસુમબહેન પરમાર

    માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર અને સર્જનશક્તિ અભિન્ન છે. સૃષ્ટિની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૩

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત એણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ સાથે કેટલાંક વર્ષો[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि त्रिकर्मकृत् तरति जन्ममृत्यू । ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥ त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્‌, માતા, પિતા અને ગુરુ સાથે); सन्धिम्‌, ઘનિષ્ઠ સંબંધ; एत्य, પ્રાપ્ત[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના જ ત વજ્ઞ કે નીતિનાં[...]

  • 🪔 વિવેકવાણી

    નારી-જાગરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્‌ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી : શું તમે એમ માનો છો કે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાંસારિકતાની અસહ્ય બદલો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वेदान्तवेद्यपरतत्त्वसुमूर्तरूपा आद्यन्तमध्यरहिता श्रुतिसारभूता । एकाऽद्वया हि परमा प्रकृतिस्त्वमाद्या मातर्विराज सततं मम हृत्सरोजे ॥ मायामनुष्यतनुधारिणि विश्ववन्द्ये लीलाविलासकरि चिन्मयदिव्यरूपे । सृष्टिस्थितिप्रलयकारिणि विश्वशक्ते मातर्विराज सततं मम हृत्सरोजे ॥[...]

  • 🪔 વાર્તા

    સતી મદાલસા

    ✍🏻 સુનીલભાઈ માલંવકર

    આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે થયા હતા. સમય જતા  સતી મદાલસાને ત્યાં[...]

  • 🪔 દિપોત્સવી

    આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો

    ✍🏻 ડૉ. મૃત્યુંજય અથ્રેય

    (વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં યોજાયેલ મેનેજમેન્ટની શિબિરમાં આપેલા મુખ્ય વ્યાખ્યાનનો ગુજરાતી[...]

  • 🪔 દિપોત્સવી

    મહાત્મા ગાંધી : જીવનના કલાકાર

    ✍🏻 રમેશભાઈ સંઘવી

    મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ અને સદાચારની સોડમ ઊઠતી હતી.[...]

  • 🪔 દિપોત્સવી

    માનવ-સંસ્કારોનો પાયો - નીતિમત્તા

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન હોવા છતાં કેમ કનિષ્ઠની પેઠે[...]

  • 🪔 શિક્ષણ

    સદાચારી માતપિતાનાં કર્તવ્યો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે[...]

  • 🪔 દિપોત્સવી

    દૃષ્ટિકોણ-ભેદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔 દિપોત્સવી

    ચિંતામુક્ત રહેતાં શીખો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ હિંદી અનુવાદ ‘જીને કી કલા’માંથી શ્રી મનસુખભાઈ[...]

  • 🪔 દિપોત્સવી

    એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 દિપોત્સવી

    રામાયણમાં ઉપદેશેલ ધર્મ

    ✍🏻 સ્વામી મૃડાનંદ

    (સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ ઈન ધ રામાયણ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ  - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]

  • 🪔 દિપોત્સવી

    શું આ નૈતિક ગણાય?

    ✍🏻 સ્વામી ઈષ્ટાત્માનંદ

    (સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ‘આજે ઘણા[...]

  • 🪔 દિપોત્સવી

    મા તો સૌથી છેલ્લે જ ખાય છે

    ✍🏻 સ્વામી વિમોક્ષાનંદ

    (સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) શ્રીમા સારદાદેવીનો[...]

  • 🪔 દિપોત્સવી

    સૌને માટે અધ્યાત્મવિધા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે છે. આ ખરેખર સાવ ખોટું[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે નહીં. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના[...]

  • 🪔 વિવેકવાણી

    આપણે આપણી જાતના ઘડવૈયા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ‘વ્યવહારકુશળ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    વિવેકાનંદ આઈ કેર સેન્ટર - રોગી નારાયણની સેવા માટે ખુલ્લું મુકાયું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નવનિર્મિત વિવેકાનંદ આઈ કેર સેન્ટરનું મંગળ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી[...]

  • 🪔 બાળવાર્તા

    શ્રીગરુડને બોધપાઠ મળે છે

    ✍🏻 સંકલન

    (૧) ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા હતા. સીતાની મુક્તિ માટે શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાવણનો પુત્ર ઈંદ્રજિત રામ સામે ઊતર્યો. - આ તે[...]

  • 🪔 બાળવિભાગ

    તારા

    ✍🏻 સંકલન

    હવે આપણે સત્તાધિકારી નારીઓની વાત કરીશું. તારામાં જન્મજાત પ્રતિભાશક્તિ હતી. એને લીધે તેઓ શાણપણભર્યા રાજનૈતિક નિર્ણયો લઈ શકતાં. તેઓ માનવ ઇતિહાસમાં એક મહાન માર્ગદર્શન બની[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩

    ✍🏻 અક્ષયકુમાર સેન

    એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ આ બંનેમાં તફાવત છે. ઠાકુર[...]

  • 🪔 પ્રાસંગિક

    બેલુર મઠમાં દુર્ગાપૂજા

    ✍🏻 સંકલન

    બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ મહોત્સવ પછી થોડાં વર્ષો સુધી[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદની મુંબઈ થઈને ખેતડીયાત્રા

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    મહેન્દ્રનાથના બે પત્રો એ સમય દરમિયાન મહારાજાએ (અજિતસિંહ) કોલકાતા સ્થિત સ્વામીજીના પરિવાર સાથે નિરંતર સંપર્ક રાખ્યો હતો. સ્વામીજીના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્ત દ્વારા બધા સમાચાર[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૨

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી ચાલું) ચાંદની ઓરડાના અંદરના ભાગને થોડો પ્રકાશિત કરે છે તેમ, ઠાકુરનો ઓરડો એમના દેહસૌંદર્યથી ચમકતો રહેતો. એમનો ચહેરો કૃપાવંત અને પ્રેમાળ હતો. શિષ્યો બેસતા[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૫

    ✍🏻 સંકલન

    વિવિધ સ્પર્ધાઓનું આયોજન : તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના મનને કુશાગ્ર અને ઉત્કટતાવાળું રાખે છે. દર ત્રણ મહિને કે છ મહિને અહીં આપેલ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ[...]

  • 🪔

    આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને પૂજાવિધિ તેમજ ધ્યાનમાં એ પ્રયોજાય[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम् । स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥ १३॥ मृत्‍यो, હે મૃત્યુદેવ; सः त्‍वम्‌, તે તમે;[...]

  • 🪔 સંપાદકીય

    પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્‌ જીવન સદ્‌ વિચારથી શક્ય બને છે,[...]

  • 🪔 વિવેકવાણી

    અપૂર્વ માનવ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિચારોની અદ્‌ભુત શક્તિને ઘણા થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર એકાગ્ર ચિત્તે કોઈ ગહન તથા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् । दुर्गां देर्वी‍ं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः॥ २॥ હું મા દુર્ગાદેવીના શરણે આવ્યો છું. તમે તપને કારણે પ્રજ્વલિત[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ પર વિશેષ પ્રવચનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મંદિર નીચેના હોલમાં ૯ ઓગસ્ટ, શનિવાર થી ૧૭ ઓગસ્ટ, રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૪૫[...]

  • 🪔 બાળવાર્તા

    ૨૨મા તીર્થંકર શ્રીનેમિનાથ

    ✍🏻 સંકલન

    (૧) રાજા સમુદ્રવિજય ગુજરાતના રાજા હતા. તેમનાં રાણીનું નામ શિવાદેવી હતું. એમણે પોતાના પુત્રનું નામ નેમિનાથ પાડ્યું હતું. (૨) રાજા ઉગ્રસેનની પુત્રી રાજમતિ અત્યંત સૌંદર્યવાન[...]

  • 🪔 બાળવિભાગ

    મંદોદરી

    ✍🏻 સંકલન

    લંકાના રાજા રાવણનાં ધર્મપત્નીનું નામ મંદોદરી હતું. રામાયણમાં તેમનો ઉલ્લેખ એક પવિત્ર ચારિત્ર્યશીલ અને અનન્ય ગુણસંપત્તિ ધરાવનાર નારી રૂપે થયો છે. તેઓ ભવ્ય, ઉદાત્ત, શાંત[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (એપ્રિલ ૦૮થી આગળ) બેલુર મઠ, ૧-૪-૬૨ સાંજે પ્રબુદ્ધભારતના નવા તંત્રી સ્વામી ચિદાત્માનંદજી મહારાજે આવીને એમણે સંપાદિત કરેલ પ્રથમ અંક પરમ પૂજ્ય અધ્યક્ષશ્રી વિશુદ્વાનંદજી મહારાજના કરકમળમાં[...]