असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥
હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય,
કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હોય અને (પછી) પૃથ્વીરૂપ કાગળ લઈ સરસ્વતી દેવી
પોતે જો સદાકાળ લખે, તો પણ તમારા ગુણોનો તે પાર ન પામે.
(શિવમહિમ્ન સ્તોત્ર)
Total Views: 119
Your Content Goes Here