શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શીતકાળ રાહત કાર્ય – ધાબળા વિતરણ
રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં ખેતમજૂરો, શ્રમજીવીઓ તેમજ માનસિક રીતે દિવ્યાંગ લોકોને કુલ ૧૧૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Total Views: 58
Your Content Goes Here