🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2024
ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા[...]
🪔 ઊઠો, જાગો, યુવકો!
સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન
✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર
December 2024
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે? સ્વામી વિવેકાનંદ : નીડર બનો,[...]
🪔 પ્રાસંગિક
કૃપામયી મા શારદા
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
December 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું.[...]
🪔 સાહિત્ય
શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2024
(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]
🪔 પ્રાસંગિક
હું યુગે યુગે અવતરું છું
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2024
(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી[...]
🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની શ્રીમા શારદા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
December 2024
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી[...]
🪔 પ્રાસંગિક
શક્તિની ઉપાસના
✍🏻 પ્રો. સીમાબેન માંડવિયા
December 2024
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]
🪔 પ્રાસંગિક
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
December 2024
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે.[...]
🪔 પ્રાસંગિક
સ્વામી શિવાનંદજી મહારાજ
✍🏻 સંકલન
December 2024
(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો
✍🏻 સંકલન
December 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં[...]
🪔 પ્રાસંગિક
ભગવાન દત્તાત્રેય જયંતી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
December 2024
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ[...]
🪔 પ્રાસંગિક
આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
December 2024
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. - સં.)[...]
🪔 સંપાદકની કલમે
શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2024
जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
December 2024
माला कमंडलू रध:करपद्मयुग्मे। मध्यस्थ पाणि युगुले डमरू त्रिशुले। यस्यस्त ऊर्ध्व करयो: शुभ शंख चक्रे। वंदे तम त्रिवरदं भुजषट्क युक्तम्॥ માલા કમંડલુ લસે કર નીચલામાં, ડમરું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો, મા અંબાની આરતી, સ્તુતિઓ તથા[...]
🪔 પ્રાસંગિક
ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
November 2024
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ એટલે પતિ, પત્ની, એક દીકરો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
November 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) લાક્ષાગૃહનું ષડ્યંત્ર દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના રાજાને અવસર પ્રદાન કરે. લોકો[...]
🪔 પ્રાસંગિક
ગિરનારની લીલી પરિક્રમા
✍🏻 શ્રી પરેશકુમાર અંતાણી
November 2024
(શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા છે. - સં.) જૂનાગઢ જિલ્લામાં[...]
🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
November 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)[...]
🪔 ઊઠો, જાગો, યુવકો!
સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન
✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર
November 2024
(લેખક ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : પ્રગતિ કરવા કઈ બાબત આવશ્યક છે? સ્વામી વિવેકાનંદ : આજ્ઞાપાલન,[...]
🪔 આરોગ્ય
મફત મળતી વસ્તુઓમાં કુદરતે ભર્યું છે ઠાંસી-ઠાંસીને પોષણ..
✍🏻 ડૉ. પ્રીતિ એચ. દવે
November 2024
(પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. -સં.) પૌષ્ટિક આહાર એટલે[...]
🪔 શ્રીમત્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
November 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આ જ અર્જુન મહાભારતના[...]
🪔 સાહિત્ય
શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
વિવેકાનંદજીની તાલીમ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
November 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અપરોક્ષાનુભૂતિ
શ્રીરામકૃષ્ણદેવના રૂપનું ધ્યાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
November 2024
(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘See God with Open Eyes’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 લોક-સાહિત્ય
કોણે બનાવ્યો પવન ચરખો?
✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ
November 2024
(લેખક લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક, પારંપરિક કળાઓના વિદ્વાન છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. - સં.) એ જી એના ઘડનારાને પરખો, એ[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત 'આધ્યાત્મિક સંપદ'માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) શ્રીહરિઃ શરણમ્ કનખલ, ૧૦-૬-૧૯૧૨ પ્રિય...., ઘણા દિવસો પછી આજે તમારો પત્ર મળતા[...]
🪔 શાસ્ત્ર
વેદોનું વિહંગાવલોકન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જાેડાયેલ લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.) વેદ શબ્દ વિદ્ (જાણવું તે) ધાતુમાંથી ઉદ્ભવેલો છે.[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સંકલન
November 2024
(૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) વિજ્ઞાન મહારાજ પહેલાં શ્રીમાનો મહિમા જાણી શક્યા ન હતા. સ્વામીજી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી સુબોધાનંદ
✍🏻 સંકલન
November 2024
(૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) સુબોધાનંદે અહીં આપેલી ઘટના વર્ણવી છેઃ ‘એક રાતે ઊંધા પડીને[...]
🪔 પ્રાસંગિક
ગોવર્ધનલીલા
✍🏻 સ્વામી ગુણેશાનંદ
November 2024
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની[...]
🪔 સંપાદકની કલમે
ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2024
આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
November 2024
भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशोविसारी। कुमारिता नन्दित घोषनारि मम प्रभु श्रीगिरिराजधारी॥१॥ નિજભક્તની ઇચ્છાને અનુસરનારા, બાલ-લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને યશનો વિસ્તાર કરનારા, વ્રજ વનિતાઓને આનંદ પમાડનારા,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે[...]
🪔 દીપોત્સવી
વિવિધ ધર્મોમાં પ્રાર્થના
✍🏻 સંકલન
October 2024
સર્વધર્મ સમભાવ પ્રાર્થના ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મઝ્દ તું, યહ્વ શક્તિ[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
October 2024
(લેખક શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક સહકાર સમિતિના સભ્ય છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. -સં.) સામાન્ય રીતે પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી. ધાર્મિક દૃષ્ટિએ[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું ગાંધીજીના જીવનમાં મહત્ત્વ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
October 2024
(શ્રી આર.કે. પ્રભુ અને યુ.આર.રાવ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધીના વિચારો’માંથી મહાત્મા ગાંધીના પ્રાર્થના વિષયક વિચારોનું શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલું સંકલન અહીં પ્રસ્તુત છે. –[...]
🪔 દીપોત્સવી
હિંદુ શાસ્ત્રોમાં પ્રાર્થના
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
October 2024
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ ભાવધારા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને એકનિષ્ઠ સેવક છે. - સં.) પ્રાર્થના રોજિંદા જીવનને સંસ્કાર, સંયમ અને સેવાના રંગથી[...]
🪔 દીપોત્સવી
માનવજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રીમતી મંજૂષા લાલ
October 2024
(લેખિકા મંજૂષા લાલ હિન્દી સાહિત્યનાં વિદુષી છે. તેમના હિન્દી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) ધર્મ-જગતમાં પ્રાર્થના કરવાની પ્રથા[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી મેધજાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી છે અને શ્રીરામકૃષ્ણ જ્યોત સહકાર સમિતિના સભ્ય છે. - સં.) પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના ન કરીએ તોપણ આપણા જીવનનું[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે.) જ્યારે આપણને પોતાની અપૂર્ણતાનું ભાન થાય છે, આપણને પોતાની શક્તિની મર્યાદા સમજાય છે, જ્યારે પ્રયત્નો કર્યા પછી[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
October 2024
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાર્થનામય હતું. તેમણે હંમેશાં આદર્શ દેખાડવા માટે અથવા તો લોક-કલ્યાણ માટે જ પ્રાર્થના કરી છે! શ્રીમા શારદાદેવી તરુણ અવસ્થામાં હતાં અને જયરામવાટીમાં[...]
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભાગવતમાં પ્રાર્થના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
October 2024
શ્રીમદ્ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર)
✍🏻 રેખાબા સરવૈયા
October 2024
(એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.) પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી,[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના એક અભિગમ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.) મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ,[...]
🪔 દીપોત્સવી
રામચરિત માનસમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 સ્વામી સુખાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ છે. - સં.) સાધારણ રીતે આપણે પ્રાર્થના ક્યારે કરીએ? જ્યારે આપણને કશું જોઈતું હોય. જ્યારે આપણા ઉપર દુઃખ-વિપત્તિ આવી પડી[...]
🪔 દીપોત્સવી
આધુનિક વિજ્ઞાન અને પ્રાર્થના
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
October 2024
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક અને એના ઇષ્ટદેવ, ભગવાન વચ્ચેના[...]
🪔 દીપોત્સવી
વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી
October 2024
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]