🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
July 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતાનું[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. આ શક્તિની આરાધનાની[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
July 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કૅમ્પનું આયોજન આશ્રમ દ્વારા તા. ૫ થી ૧૯ મે દરમિયાન ધો. ૧ થી ૮નાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન કરાયું. કૅમ્પનો[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
July 2024
(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત સ્વામી ધર્મેશાનંદનાં માસ્ટર મહાશય અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 આધ્યાત્મિકતા
મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયના આ એક ચક્રને એક ‘કલ્પ’ કહે છે. એ સમજ્યા પછી એક અન્ય મહત્ત્વપૂર્ણ બાબત આજના આધુનિક સમયમાં આપણે એ સમજવાની છે કે સૂક્ષ્મ સ્વરૂપ[...]
🪔 ધ્યાન
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
July 2024
આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
July 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણાચાર્યનું આગમન ગૌતમના પુત્ર કૃપાચાર્યને કૌરવો અને પાંડવોને ધનુષવિદ્યાનું અને યુદ્ધકળાનું શિક્ષણ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તે લોકો[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
હે અમૃતના પુત્રો!
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
July 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]
🪔 એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો
નિવૃત્તિમાં પ્રવૃત્તિ
✍🏻 સ્વામી અતુલાનંદ
July 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સંસ્મરણ
મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે?
✍🏻 સ્વામી સંબુદ્ધાનંદ
July 2024
(સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા[...]
🪔
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
July 2024
🪔 પ્રવાસ વર્ણન
હિમાલયના આકર્ષણે
✍🏻 સ્વામી અખંડાનંદ
July 2024
(શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ, સ્વામી િવવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વહસ્તે પોતાની સ્મૃતિકથા લખી છે. મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ.[...]
🪔 સંસ્મરણ
સ્વામી બ્રહ્માનંદ સ્મૃતિકથા
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
July 2024
રાજા મહારાજ ઉપર મારી ભક્તિ કાશી રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં મહારાજનાં (સ્વામી બ્રહ્માનંદ) પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. આ સેવાશ્રમ છે એક હોસ્પિટલ. રસ્તા[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સંપાદકની કલમે
જગન્નાથની રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
July 2024
न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः। न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्॥३॥ तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षुः न गच्छति, આંખ જઈ શકતી—પ્રવેશી શકતી[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
June 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
June 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતા:[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. તેથી સ્વામી શારદાનંદે[...]
🪔 સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનો પરિચય
✍🏻 સંકલન
June 2024
સ્વામી ગૌતમાનંદજી મહારાજ 24 એપ્રિલ, 2024ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ તરીકે નિર્વાચિત કરાયા. સ્વામી ગૌતમાનંદજીનો જન્મ 1929માં બેંગલુરુના એક ધર્મનિષ્ઠ પરિવારમાં[...]
🪔 આધુનિક જગત માટે યોગ
અમેરિકામાં યોગ પર સર્વેક્ષણ
✍🏻 સીમાબહેન માંડવિયા
June 2024
(21 જૂન, યોગદિન નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ.સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]
🪔 આધુનિક જગત માટે યોગ
આરોગ્ય તથા યોગ
✍🏻 ચેતનાબહેન માંડવિયા
June 2024
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔 આધુનિક જગત માટે યોગ
યોગ પરિચય
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
June 2024
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યા છે. - સં.) ઓમ સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ[...]
🪔 આધુનિક જગત માટે યોગ
ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2024
(21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) આજના સમયમાં આધુનિક માનવ[...]
🪔 ગીતામાં યોગ
આત્મજ્ઞાનથી મૃત્યુ-ભયનો નાશ
✍🏻 સ્વામી આત્માનંદ
June 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) अविनाशी तु तद्विद्धि येन[...]
🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
ઈશ્વરપ્રેમ કે પ્રાણાયામ?
✍🏻 સ્વામી શિવાનંદ
June 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “આનંદધામના પથ પર” પુસ્તકમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. -સં.) ત્યાગ જ છે યોગનો ખરો મર્મ એક નવદીક્ષિત સંન્યાસીએ પૂછ્યું,[...]
🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
આધ્યાત્મિક જીવનમાં નિયમિતતાનું મહત્ત્વ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2024
સ્વામી બ્રહ્માનંદજીનું પુસ્તક ‘ધ્યાન, ધર્મ અને સાધના’ એક અત્યંત સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં મહારાજજીએ ધાર્મિક જીવન સંબંધિત નાના નાના સૂત્ર રૂપે ખૂબ જ સુંદર[...]
🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
સચિત્ર યોગદર્શન
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2024
(શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં યોગનું જે ઘેલું લાગ્યું[...]
🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત
✍🏻 શ્રીમા શારદાદેવી
June 2024
(‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. - સં.) શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું? મા: થોડો સમય ભલે ચાલુ રાખ પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
ષટ્ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2024
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.) જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને[...]
🪔 સંપાદકની કલમે
યોગસાધના તથા કુંડલિની જાગરણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2024
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા.[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
June 2024
ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्त॥१॥ केनेषितम्, કોની ઇચ્છા વડે; प्रेषितम्, કોના[...]
🪔
દિવ્ય સ્પર્શ
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2024
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2024
શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ દર્શનનું શું તાત્પર્ય હોઈ શકે[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
May 2024
ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો. એને કારણે વિચિત્ર કારણોસર ઘેર[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
May 2024
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. શ્રીમાએ જ્યારે નવું[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
May 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના અધ્યક્ષનું વિશેષ પ્રવચન આયોજિત કરાયું[...]
🪔
રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા
✍🏻 સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ
May 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. - સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણે[...]
🪔 ઉત્સવ
બુદ્ધપૂર્ણિમા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
May 2024
હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2024
મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન પણ કરાવાયું. તારીખ ૨૪ ઓક્ટોબર[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
May 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 વિવેકાનંદ પ્રેરક પ્રસંગ
આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
May 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2024
૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]