Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ शं नो मित्रः शं वरुणः। शं नो भवत्वर्यमा। शं न इन्द्रो बृहस्पतिः। शं नो विष्णुरुरुक्रमः। नमो ब्रह्मणे। नमस्ते वायो। त्वमेव प्रत्यक्षं ब्रह्मासि। त्वामेव प्रत्यक्षं[...]

  • 🪔 વિવેકવાણી

    નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર) અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮ વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર નીરવપણે[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ[...]

  • 🪔

    ભાગવતમાં ભકિતનું પ્રતિષ્ઠાપન (૨)

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી[...]

  • 🪔

    ભારતનું સમન્વયદર્શન (૪)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) ૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનનું કોઈ દર્શન[...]

  • 🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે

    કરુણાભીનાં લોચનિયાં

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]

  • 🪔

    તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    (ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ શરત છે?’ ‘પહેલી શરત તો[...]

  • 🪔

    ભારત મારું ઘર છે (૨)

    ✍🏻 રોસ્ટીસ્લોવ રીબેકોવ

    (જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 વિરજાદેવી

    ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં અને આ પ્રવચનોની શૃંખલાનું પહેલું[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૪

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)[...]

  • 🪔

    સર્વધર્મોની સમન્વય પીઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર ગુજરાત દુષ્કાળ રાહતકાર્ય રામકૃષ્ણ મઠના રાજકોટ કેન્દ્ર દ્વારા કચ્છ અને પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત પશુઓમાં ૭૧,૬૦૮ કી. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું[...]