Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૨

Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1992
ॐ शं नो मित्रः शं वरुणः। शं नो भवत्वर्यमा। शं न इन्द्रो बृहस्पतिः। शं नो विष्णुरुरुक्रमः। नमो ब्रह्मणे। नमस्ते वायो। त्वमेव प्रत्यक्षं ब्रह्मासि। त्वामेव प्रत्यक्षं[...]
🪔 વિવેકવાણી
નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1992
(નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર) અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮ વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર નીરવપણે[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1992
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ[...]
🪔
ભાગવતમાં ભકિતનું પ્રતિષ્ઠાપન (૨)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
April 1992
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી[...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૪)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 1992
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) ૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનનું કોઈ દર્શન[...]
🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે
કરુણાભીનાં લોચનિયાં
✍🏻 કુમારપાળ દેસાઈ
April 1992
સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]
🪔
તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
April 1992
(ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ શરત છે?’ ‘પહેલી શરત તો[...]
🪔
ભારત મારું ઘર છે (૨)
✍🏻 રોસ્ટીસ્લોવ રીબેકોવ
April 1992
(જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 વિરજાદેવી
April 1992
ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં અને આ પ્રવચનોની શૃંખલાનું પહેલું[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૪
✍🏻 સ્વામી હર્ષાનંદ
April 1992
(ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)[...]
🪔
સર્વધર્મોની સમન્વય પીઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 1992
શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 1992
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર ગુજરાત દુષ્કાળ રાહતકાર્ય રામકૃષ્ણ મઠના રાજકોટ કેન્દ્ર દ્વારા કચ્છ અને પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત પશુઓમાં ૭૧,૬૦૮ કી. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું[...]