Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૨૨




Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
April 2022
सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥ सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत् જે; पदम[...]
🪔 દિવ્યવાણી
સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાનભક્તિરૂપી માખણ
✍🏻 શ્રી ‘મ’
April 2022
શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને[...]
🪔 માતૃપ્રસંગ
મા સાચે જ મા
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2022
(1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ[...]
🪔 પાર્ષદપ્રસંગ
સાગર મંથન કરી રત્ન મેળવવા
✍🏻 સંકલન
April 2022
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર[...]
🪔 જ્ઞાનયોગ
સમય, અવકાશ, અને આત્મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
“...માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે[...]
🪔 વિવેકપ્રસંગ
“લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વેદમાં શિક્ષણનો આદર્શ - ૨
✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ
April 2022
વૈદિક પરંપરાના ગુરુઓ અથવા શિક્ષકો પોતાના શિષ્યોને પદવીદાન સમારંભ વખતે સૂચિત કરતાઃ मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2022
યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર[...]
🪔 અવકાશ વિજ્ઞાન
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
આપણે અવકાશમાં જેમ જેમ વધુ ને વધુ દૂર જોતા જઈએ છીએ, તેમ તેમ આપણે ભૂતકાળમાં જોતા જઈએ છીએ. કારણ કે અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ[...]
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
લક્ષ્ય તો છે પરમ-ચૈતન્ય અને આનંદ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
April 2022
વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે.[...]
🪔 પ્રાસંગિક
રામરાજ્ય ક્યારે આવશે?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2022
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]
🪔 હિંદુધર્મ
સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2022
સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
April 2022
યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેના એક અલગ ઓરડામાં સંન્યાસી અને તેમની સાથેના પરિક્રમાવાસીઓએ આસન લગાવ્યાં. સ્મશાનની બાજુમાં આવેલ નર્મદા ઘાટે સ્નાન કરવા પહોંચી ગયા. પાણી થોડું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2022
રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાઈ ગઈ.[...]