Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૩


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 2003
समाधिस्थः शिवः स्वलोके निर्भरं जनानां क्रन्दनाद् भवाग्नौ भीषणे । प्रदग्धानां प्रबोधितस्त्वं ह्यागतः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાના લોકમાં - કૈલાશમાં સતત પૂર્ણ સમાધિમાં રહેનારા,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાચા ભક્તનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2003
* કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે.[...]
🪔 વિવેકવાણી
વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2003
જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ[...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2003
ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી[...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૦
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2003
એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વને આપણે પહેલેથી જાણતા[...]
🪔
મંત્ર દીક્ષા શું છે? - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 2003
(ગતાંકથી આગળ) પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના નીચે બતાવેલા પાંચ નિયમો -[...]
🪔
સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 2003
ધર્મોની વૈશ્વિકતાના પયગંબર : સ્વામી વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના મહાન વિજય સાથે શિકાગો ધર્મપરિષદ પૂરી થઈ. પૂર્વના આ હિંદુ સંન્યાસીએ પશ્ચિમની માનવજાતને પોતાની[...]
🪔 પ્રાસંગિક
માનવજીવનનો ઉદ્દેશ - ૧
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
January 2003
દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર[...]
🪔 કાવ્યાસ્વાદ
માની લીલાને કોણ જાણે?
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
January 2003
કદાપિ પયગંબર, બંધુ, તું હો - કો જાણતું? મા નિજ શાંત વજ્રો નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે તેને, કહો, કોણ સ્પર્શી શકતું? કદાપિ ઝાંખી શિશુને થતી,[...]
🪔 પ્રાસંગિક
ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ
✍🏻 સંકલન
January 2003
સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા[...]
🪔 શાસ્ત્ર
ઈશોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
January 2003
બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘Isha Upanishad’ નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ઈશ ઉપનિષદ’ એ નામે થોડા સમયમાં[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2003
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૩૦ નવેમ્બર, ૨૦૦૨ અને ૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ આશ્રમ, પુન્નમપેટના વડા[...]