Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૦૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा अस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ।। ‘જેઓ પોતાને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ,[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું[...]

  • 🪔

    આત્મવિકાસ - ૩

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ,  એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ભૂમિકા એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને મૂર્તિપૂજક તરીકે જોનારો આધુનિક ભારતીય[...]

  • 🪔

    ધ્યાન અને સાધના વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી માધવાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું થયેલું અભિવાદન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ તા.૧૪ - ૧૮ જાન્યુઆરી સુધી શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૩ : એપ્રિલ ૨૦૦૧ થી માર્ચ ૨૦૦૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા - અક્ષયકુમાર સેન, (અનુ. સ્વામી ચૈતન્યાનંદ),[...]