Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૦૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    दीपायमान - नखरा - द्भदुर्गमार्गे शय्यायमान-चरणा-दपवर्गसौधे । प्रेंखायमान- विहृतेः परभक्तिवाट्या- मन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५५॥ विज्ञान-काञ्चनगिरौ शिखरायमाणा- देकान्तभक्तिजलधौ तरलायमानात्। कारुण्य-चिक्कणसुधासु सितायमाना- दन्यं परेशमवयामि न रामकृष्णात्[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક  મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્‌ ‘ધર્મ’ વિદ્યમાન[...]

  • 🪔 સંપાદકીય

    મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં જોઈ ગયા. એના માટે સૌ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्‌, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે આપણા[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૧

    ✍🏻 સંકલન

    મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૨

    ✍🏻 સંકલન

    ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી થાકી ગયા હતા અને એમને[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૯

    ✍🏻 સંકલન

    આદર્શોનું જીવનમાં આચરણ આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત જ બીજું પગલું એને જીવનમાં[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૭

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતનું સંવાદી સંગીત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કાવ્ય :  મા શારદ! - પીયૂષ પંડ્યા, ૪૩૩ (૯), ગુજરાતમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ માર્ચ, ૨૦૦૭ના રોજ થયો હતો. રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી[...]