Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ! તમે અમારા સૌનાં સુખ દેનારાં છો, ઇચ્છિત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. * સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું પુનરુત્થાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય અધ:પતનનું મુખ્ય કારણ આપણે બીજી[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૨

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદનો બાકીનો અંશ અહીં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની[...]

  • 🪔

    સપ્તસાધિકા - ૨

    ✍🏻 સ્વામી તેજસાનંદ

    ગોલાપમા હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમનું વિવાહિત[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૨

    ✍🏻 સ્વામી હર્ષાનન્દ

    લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની ફ્રેમ ઉપરના મથાળે મૂકવામાં આવતા[...]

  • 🪔

    વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર - ૧

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ  ‘Bioethics for Science and Technology - A Hindu perspective’ પ્રવચનનો શ્રી દુષ્યંતભાઈ[...]

  • 🪔

    લોકમાતા નિવેદિતા

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ હતી.  શિબિરના પ્રારંભે આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ[...]