Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ।। સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં; તે ‘દેવયાન’ માર્ગ[...]

  • 🪔 વિવેકવાણી

    ‘ભારતી’ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલને લખેલ પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૐ તત્ સત્ રોઝ બેન્ક, બર્દવાનના મહારાજાનો બંગલો, દાર્જિલિંગ, ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ માનનીય બહેન, આપે મોકલેલા “ભારતી”ના અંક માટે હું આપનો અત્યંત આભારી છું. મારાં[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર[...]

  • 🪔

    સદ્‌ગુરુ૫રાયણ માસ્ટર મહાશય

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    જેવી રીતે ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મવિષયક પુસ્તકોએ મને નાસ્તિકતાથી આસ્તિકતા તરફ વાળ્યો એવી જ રીતે સ્વામી વિવેકાનંદના મૂળ-ગ્રંથોને વાંચ્યા પછી હું ‘સંત મત’ તરફ વળતો થયો[...]

  • 🪔

    ભારતનું સમન્વયદર્શન (૫)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.] ૮. ભારતના ઈતિહાસમાં અદ્વૈત દર્શનનાં મીઠાં ફળ: આવું ઉદાર વલણ કંઈ ભવ્ય[...]

  • 🪔

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર,[...]

  • 🪔

    ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-1 : પરમાત્મા

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    (શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો નિચોડ નાના-નાના, નિબંધોના રૂપમાં રાજાજીએ પોતાના તામિલ પુસ્તક ‘રામકૃષ્ણ ઉપનિષદમ્’માં અનોખી શૈલીમાં વણી લીધો છે. તામિલ ઍકૅડૅમી ઑફ મદ્રાસે આ પુસ્તકને ૧૯૫૨-૫૩નું સર્વશ્રેષ્ઠ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૫

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે? ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે[...]

  • 🪔

    લોભે લક્ષણ જાય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ[...]

  • 🪔

    બુદ્ધજયંતી નિમિત્તે

    ✍🏻 સંકલન

    ભગવાન બુદ્ધના ઉપદેશો આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુ:ખ નથી અને શાંતિ સમાન સુખ નથી.[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ

    ✍🏻 દુષ્યંત પંડયા

    મનોહર રત્નમાલા શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ (લે.પ્રા. જ્યોતિબહેન થાનકી, સંતદર્શન ગ્રંથમાળા-૬, પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર (૧૯૯૧), મૂ. રૂા. ૨૫) મકરાણના ખાણિયાને મન જે કેવળ[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    જામનગરમાં વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણની શતાબ્દીનો એક કાર્યક્રમ માર્ચની તા. ૨૬ના રોજ જામનગર ટાઉન હોલમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, જામનગર ના[...]