આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે
વિચારપંખી તણી હારમાળા
આવી ચડે ને કરી કલબલાટ
ચણી રહે શેષ રહેલ શાંતિ
ને સ્વસ્થતાની સઘળી મિરાત?
-હરીન્દ્ર દવે
Total Views: 106
Your Content Goes Here
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે
વિચારપંખી તણી હારમાળા
આવી ચડે ને કરી કલબલાટ
ચણી રહે શેષ રહેલ શાંતિ
ને સ્વસ્થતાની સઘળી મિરાત?
-હરીન્દ્ર દવે
Your Content Goes Here