स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो ।
स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शितः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।।
પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવા ગર્વનાં બણગાં ફૂંકનારા લોકોનું ગર્વગંજન કરનારા; લોકોના ધર્મવિષયક ઉદ્દામ વિચારોને તોડી નાખનારા; ભારતનો વૈદિકસનાતનધર્મ ખરેખર અમૂલ્ય છે એમ બતાવનારા, હે સ્વામી વિવેકાનંદ! અમે આપને સવારે બે હાથ જોડીને પ્રણામ કરીએ છીએ.
(श्रीविवेकानन्दप्रभातप्राञ्जलिः – શ્લોક : ૭)
Your Content Goes Here