स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो ।
स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शितः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।।

પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવા ગર્વનાં બણગાં ફૂંકનારા લોકોનું ગર્વગંજન કરનારા; લોકોના ધર્મવિષયક ઉદ્દામ વિચારોને તોડી નાખનારા; ભારતનો વૈદિકસનાતનધર્મ ખરેખર અમૂલ્ય છે એમ બતાવનારા, હે સ્વામી વિવેકાનંદ! અમે આપને સવારે બે હાથ જોડીને પ્રણામ કરીએ છીએ.

(श्रीविवेकानन्दप्रभातप्राञ्जलिः – શ્લોક : ૭)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.