कृपणेषु यथार्थेषु स्पृहास्ति बलवत्तमा।
तथैव तव लोभोऽस्तु श्रीहरे: पादसेवने।।१।।
જેમ કૃપણના મનમાં ધન પ્રત્યે તીવ્ર આકાંક્ષા રહે છે તેમ જ તમારા હૃદયમાં પણ શ્રીહરિની ચરણસેવા કરવાની તીવ્ર ઝંખના હો.
फलोदये क्षयं यान्ति यथा पुष्पदलानि वै।
ज्ञानोदये तथा ह्यत्र मानमोहमदान्धता:।।२।।
જેવી રીતે ફળ ઉત્પન્ન થવાથી ફૂલ-પાંદડીઓ વગેરે ખરે છે, તેવી રીતે જ્ઞાનોદય થવાથી માન, મોહ અને અહંકાર નાશ પામે છે.
– સ્વામી રામકૃષ્ણાનંદ,
(‘શ્રીરામકૃષ્ણોપદેશાવલિ:’,‘વિદ્યોદય’ – ૧૮૯૬, ભાદ્ર, પૃ. ૧૯૩)
Your Content Goes Here