स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् ।
त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।।
હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી આપની માયાએ કરેલું બંધન આપ દૂર કરો.
त्वत्कथामृतपाथोधौ विरहन्तो महामुदः ।
कुर्वन्ति कृतिनः केचिच्चतुर्वर्गं तृणोपमम् ।।
આપની કથારૂપી અર્મતના મહાસાગરમાં વિહાર કરતા અને તેથી જ અત્યંત આનંદમગ્ન રહેતા કેટલાક ભક્તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારેયને તણખલા જેવા ગણે છે.
चरणस्मरण प्रेम्णा तव देव सुदुर्लभम् ।
यथाकथंचिन्नृहरे भूयादहनिर्शम ।।
હે નૃસિંહદેવ! અત્યંત દુર્લભ આપનું ચરણસ્મરણ કોઈપણ રીતે નિત્ય પ્રેમથી મને રહ્યા કરો.
(દશમસ્કંધ(ઉત્તરાર્ધ)ના શ્લોક ૨૧ના આશયરૂપ શ્રીધર કૃત શ્લોક ૭,૮,૧૦)
Your Content Goes Here