Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૧

Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 1991
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोहाः अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन् । सुविमलगगनाभे ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः ॥१॥ જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત[...]
🪔 વિવેકવાણી
નૂતન ભારતને ઊભું થવા દો દો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1991
બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી[...]
🪔 સંપાદકીય
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1991
૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં[...]
🪔
એક સાચા મહાત્મા
✍🏻 પ્રો. મૅક્સમૂલર
February 1991
સુપ્રસિદ્ધ વિદ્વાન - લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે, જે અમે[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને રાષ્ટ્રીય એકતા
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
February 1991
સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર - કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક ‘ઉદ્બોધન’માં પ્રથમ પ્રકાશિત થયો હતો.[...]
🪔
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
February 1991
કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી[...]
🪔 શ્રીરામકૃષ્ણગાથા
યજ્ઞોપવીત - ગ્રહણ
✍🏻 અક્ષયકુમાર સેન
February 1991
જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. મધુર પ્રભુની બહુ બાળલીલા[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
February 1991
(ગતાંકથી આગળ) પ્રાર્થનાની સફળતા માટેની શરતો આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને[...]
🪔
ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
February 1991
શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી[...]
🪔
રાણી રાસમણિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 1991
ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
February 1991
આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ[...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ - (૩)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
February 1991
(ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ[...]
🪔
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩)
✍🏻 સ્વામી અચલાનંદ
February 1991
(ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર[...]
🪔
સાચો ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
February 1991
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]
🪔 બાળવિભાગ
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
February 1991
એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું પ્રકાશવું, વરસાદનું[...]
🪔
‘જૂજવેરૂપે અનંત ભાસે’
✍🏻 દુષ્યંત પંડ્યા
February 1991
થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી[...]
🪔 ભજન
શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ભજનો
✍🏻 સંકલન
February 1991
(બંગાળી ભજન) સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ, તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ… પંકે બદ્ધ કરો કરી, પંગુરે લંઘાઓ ગિરિ, કારે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
February 1991
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. ૮મી ડિસેમ્બરે ૧૯૯૦ ના રોજ શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. સવારે ૫-૧૫ થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, ભજન, વિશેષ[...]