Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् । परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥ परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् । सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥ મતિહીન અને જડ લોકોના આશ્રયસ્થાન, બધા વેદોમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    તૃષ્ણાની કોઠી કદી ન ભરાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]

  • 🪔 વિવેકવાણી

    અમર સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.” ખડકની જેમ અડગ ઊભા રહો.[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે.[...]

  • 🪔

    નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે એ દિવસોમાં એમના હૃદય પર[...]

  • 🪔

    મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે એમના લેખ ઘણા વિચારપ્રેરક છે.[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ[...]

  • 🪔

    શ્રીકૃષ્ણનો નીતિધર્મ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्‌)[...]

  • 🪔

    ધર્મ અને ધર્મનીતિ

    ✍🏻 ગદાધરસિંહ રાય

    (શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    ભક્ત સંમેલન

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં હિન્દીમાં[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું મોતી પ્રાપ્ત કરવા માટે જળમાં ડૂબકી મારવી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્‌ઘાટન ૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી[...]