Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૯
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 2009
मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् । परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥ परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् । सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥ મતિહીન અને જડ લોકોના આશ્રયસ્થાન, બધા વેદોમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2009
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]
🪔 વિવેકવાણી
અમર સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2009
હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.” ખડકની જેમ અડગ ઊભા રહો.[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2009
ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે.[...]
🪔
નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
February 2009
(ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે એ દિવસોમાં એમના હૃદય પર[...]
🪔
મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
February 2009
આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે એમના લેખ ઘણા વિચારપ્રેરક છે.[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 2009
શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ[...]
🪔
શ્રીકૃષ્ણનો નીતિધર્મ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2009
મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्)[...]
🪔
ધર્મ અને ધર્મનીતિ
✍🏻 ગદાધરસિંહ રાય
February 2009
(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
🪔
ભક્ત સંમેલન
✍🏻 સ્વામી સુહિતાનંદ
February 2009
(રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં હિન્દીમાં[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
February 2009
પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું મોતી પ્રાપ્ત કરવા માટે જળમાં ડૂબકી મારવી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2009
શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન ૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી[...]