Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तं देशिकेन्द्रं परमं पवित्रम् विश्वस्य पालं मधुरं यतीन्द्रम् । हिताय नृणां नरमूर्तिमन्तम् विवेक-आनंदमहं नमामि।। પરમ ગુરુ, પરમ પવિત્ર, સમસ્ત વિશ્વના પાલનકર્તા, મધુર, યોગીઓના રાજા, માનવજાતના[...]

  • 🪔 વિવેકવાણી

    જાગો, હે ભારત!

    ✍🏻

    દીર્ઘતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે શબ જેવું દેખાતું હતું તેમાં પ્રાણસંચારનાં ચિહ્નો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વાધીન ભારત, જય હો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં[...]

  • 🪔 કાવ્ય

    અગોચર અનાગત સરીખું

    ✍🏻 શૈલેશ ટેવાણી

    કહું કેમ તુજને હું કોના સરીખું, નથી કૈં કદી પણ તુજસમ સરીખું. ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું, તારું પ્રગટવું પમરવા સરીખું. પ્રગટમાં ય છો તું, ન[...]

  • 🪔 પ્રાસંગિક

    વન્દે માતરમ્

    ✍🏻 કાકા કાલેલકર

    ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્ - વન્દે. ત્રિંશત્કોટિ[...]

  • 🪔 કાવ્ય

    પ્રાર્થના

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું! પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને જોઉં છું! પંખીનો બે પાંખો[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ.[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]

  • 🪔 ચરિત્ર-કથા

    ભાસ્કરાચાર્યની આશ્ચર્યજનક પ્રતિભા

    ✍🏻 ઍલન આર. ફ્રીડમૅન

    સામાન્ય માન્યતા એવી છે કે, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ૧૭મી શતાબ્દીમાં ન્યૂટને કરી હતી. પણ ન્યૂટને શોધ કરી તેનાં પ૦૦ વર્ષો પહેલાં જ ભારતના ૧૨મી શતાબ્દીના[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો અને વ્યસન

    ✍🏻 એ. કે. લાલાણી

    (ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો ડૉક્ટર’માં તેઓ તબીબો સાથેની મુલાકાતોનું વર્ણન કરે[...]

  • 🪔 તીર્થ-પરિચય

    બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર

    ✍🏻 સ્વામી નિત્યજ્ઞાનાનંદ

    મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન અને ભક્તોનું પૂજાસ્થાન છે. જો કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેની પૂજા દરેક જગ્યાએ કરી શકાય છે. પરંતુ તેની હાજરીનો અનુભવ બીજી[...]

  • 🪔 બાળ-વિભાગ

    રાજ્યના હજૂરિયાઓ

    ✍🏻 સંકલન

    એક રાજા હતો. તેની પાસે અનેક હજૂરિયાઓ હતા. આ બધા હજૂરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી ઈટા નગર અરુણાચલ પ્રદેશમાં રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્ર દ્વારા ૨૩થી ૨૬ ઑક્ટોબર સુધી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ભવ્ય ઉજવણી થઈ હતી. આ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ’, સ્વામી જિતાત્માનંદની ‘નવી સભ્યતાના[...]