Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये। सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नः॥ હે પ્રભુ, તમે સત્ય ઇચ્છાશક્તિવાળા, સત્ય દ્વારા જ પ્રાપ્ય, ત્રણેય કાળમાં[...]

  • 🪔 વિવેકવાણી

    માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મેં કેટલાક જોશીઓને અદ્‌ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું[...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય ચિંતન પરંપરામાં રથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ[...]

  • 🪔

    સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ (૨)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) (ગતાંકથી આગળ) ચાર પુરુષાર્થ પ્રાચીન ભારતમાં જીવનના ચાર આદર્શોને અથવા પુરુષાર્થનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં[...]

  • 🪔

    સર્વની માતા (૪)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને[...]

  • 🪔 કાવ્ય

    સમર્પણ અને પછી

    ✍🏻 ઉશનસ્

    (શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું[...]

  • 🪔

    આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થઈ રહ્યો છે. તમે જાણો[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    પ્રીતમના ઓરડા

    ✍🏻 હરીન્દ્ર દવે

    મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૨)

    ✍🏻 સ્વામી આનંદ

    (ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે.[...]

  • 🪔

    ગાયત્રી મંત્રની ઉપાસના-૩

    ✍🏻 સ્વામી મુખ્યાનંદ

    (ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    “ઉજમાળાં જીવનમૂલ્યોની વૈજયંતી”

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by - Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta - 700 006. Price Rs. 20[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ દેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮મી મે, ’૯૩થી ૧૧મી મે, ’૯૩ સુધીનો ચાર[...]