Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥ सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरङ्गः समुद्रो न तारङ्गः[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનો કલ્યાણપથ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારો દાવો છે કે હિંદુ સમાજને સુધારવા માટે ધર્મના વિનાશની આવશ્યકતા છે જ નહિ, અને સમાજની આવી સ્થિતિનું કારણ ધર્મ નથી, પણ ધર્મનું સમાજમાં જે[...]

  • 🪔 સંપાદકીય

    અમૃતની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    તાજેતરમાં આ સદીનો અંતિમ મહાકુંભમેળો હરિદ્વારમાં યોજાઈ ગયો, જેમાં એક કરોડથી વધુ લોકો દેશ-વિદેશથી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ વિરાટ કુંભમેળાના આયોજન માટે ૯૯[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવા-ધર્મ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું ગુજરાતી ભાષાંતર વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]

  • 🪔 મૅનૅજમૅન્ટ

    મૅનેજમૅન્ટ અને ઉપનિષદો

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    અમદાવાદ મૅનૅજમૅન્ટ એસોસિએશનના ઉપક્રમે અંગ્રેજીમાં આપેલ આ વ્યાખ્યાનનો સારસંક્ષેપ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. -સં. આજથી સો વરસ પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખ્યા મુજબ પ્રાચીન[...]

  • 🪔 ચરિત્ર-કથા

    ‘તું છે કલગી શાકની વેલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. તેમના બધા શિષ્યો[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ.[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અહેવાલ

    હરિદ્વારમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી અને કુંભમેળો

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની સ્થાપનાના શતાબ્દી-ઉત્સવની ઉજવણીના ભાગરૂપે, હરિદ્વાર ખાતે, ૮મી એપ્રિલ, ૧૯૯૮ના રોજ એક ભવ્ય સાધુ-સંમેલન યોજાયું હતું. રામકૃષ્ણ મિશનની હરિદ્વાર શાખા તથા અખિલ ભારતીય અખાડા[...]

  • 🪔 કાવ્ય

    હૈ! પ્રભુ!

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    (૧) જ્યાં જ્યાં જાઉં, ત્યાં તું મારી સાથે ને સાથે ; જનમાં, વનમાં, રમણભ્રમણમાં તું મારે માથે. વીસરી જાઉં કદી તને કે ધરું પંથ અવળો[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    આનંદ-બ્રહ્મ

    ✍🏻 સંકલન

    વાહ રે ભક્ત! એક ભક્ત દેવના દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો[...]

  • 🪔

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    રાજકોટમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૧ મે ૧૯૯૮ના[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંક અમને વ્યવસ્થિત રીતે અને સમયસર મળી જાય છે. એપ્રિલના અંકમાં ‘આવશ્યકતા છે ક્રાન્તિની’ – યુવ-વિભાગનો લેખ ખરેખર ગમ્યો અને વાંચવામાં ખૂબ[...]