Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૮૯




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
May 1989
ॐईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् । तेन त्यत्त्केन मुञ्जीथा मा गृघः कस्यस्विद्धनम् ।। ઈશ ઉપનિષદ(1-1) ॐ જગતમાં જે કાંઈ જડ-ચેતન વસ્તુ છે, તે સર્વની[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 1989
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं मो न विजानास्यस्मान् रामकृष्णदासा वयम् ।। આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું. જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 1989
આ વર્ષે 20મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમાં ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ ઉપસી[...]
🪔 સંકલન
ભગવાન બુદ્ધ - જીવન અને ઉપદેશ
✍🏻 સંકલન
may 1989
20મી મે, ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે [પ્રસ્તુત લેખ, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પરકાશિત “Thus spake Buddha”ના ભાષાંતરનો અંશ છે. ભાષાંતરકાર – શ્રીમતી રંજનબહેન જાની. –સં.][...]
🪔
આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 1989
10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત[...]
🪔 મંદિર
માનવ અને ઈશ્વર વચ્ચેનો દિવ્ય સેતુ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
may 1989
[સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્ઘાટન વખતે પ્રકાશિત આ લેખ આજે પણ એટલો[...]
🪔
વીરેશ્વર સ્વામી વિવેકાનંદ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
may 1989
[પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.] લોકમાન્ય તિલકે સ્વામી વિવેકાનંદની કદર કરતાં તેઓને દેશભક્ત[...]
🪔
ભગવત્ પ્રાપ્તિનું તાત્પર્ય
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
may 1989
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ મૂળ ‘ઉદ્બોધન’ શારદીય સંખ્યા બંગાબ્દ, 1391માં “ભગવાન લાભેર તાત્પર્ય” નામથી પ્રકાશિત[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ભારતનો જગતને સંદેશ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
may 1989
[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.] અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા : મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં ખૂબ[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
✍🏻 સંકલન
may 1989
કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. એક બકરાંના ટોળામાં એક[...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
may 1989
બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. 7[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
may 1989
દેશવિદેશમાં સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતીનો સમાપન-સમારોહ શ્રીરામકૃષ્ણ મઠ તથા શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથક બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદજીની 125મી જન્મજયંતીનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 26મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી[...]