Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૭
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1997
कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ गेयं गीता नामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं[...]
🪔 વિવેકવાણી
ભગવાન બુદ્ધની મહાનતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1997
બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની[...]
🪔 સંપાદકીય
દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1997
ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના[...]
🪔 પ્રાસંગિક
સુખ અને દુઃખ
✍🏻 ભગવાન બુદ્ધ
May 1997
આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન સુખ નથી. આ સંસારમાં ભૂખ[...]
🪔 સાધના
આત્મ-સમર્પણ દ્વારા શાંતિ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
May 1997
શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]
🪔 વિજ્ઞાન
શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1997
વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।। (ઓમ, ‘તે’[...]
🪔 મુલાકાત
સફળતા માટે આધ્યાત્મિકતાની આવશ્યકતા
✍🏻 ડૉ. દીપક ચોપરા
May 1997
ડૉ. દીપક ચોપરાના પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે. હવે તેમણે સફળ ટી.વી. સિરિયલો પણ શરૂ કરી છે. થોડા સમય પહેલાં તેમણે ભારતની મુલાકાત વખતે આધ્યાત્મિક જીવનના મહત્ત્વ[...]
🪔 સાંપ્રત સમાજ
સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય
✍🏻 અણ્ણા હજારે
May 1997
તા. ૮ અને ૯ માર્ચના રોજ ગુજરાત બિરાદરીનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં અપંગ માનવ મંડળમાં યોજાયું હતું. ગ્રામરચનાના ક્ષેત્રે અનોખી ભાત ઉપસાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર[...]
🪔 ચરિત્ર કથા
સૂરદાસ
✍🏻 રમણલાલ જોષી
May 1997
હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns - Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા ખુબ ગમે છે. લખવાના ટેબલ[...]
🪔 કાવ્ય
એ મારી પ્રાર્થના નથી
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
May 1997
‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય[...]
🪔 ચિંતન
પ્રભુનો પ્રેષ્ઠ
✍🏻 ઈન્દિરા બેટીજી
May 1997
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક[...]
🪔 કાવ્યાસ્વાદ
મુક્તોનું ગીત
✍🏻 દુષ્યંત પંડ્યા
May 1997
ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ છાતી બારે મેઘ ત્યાં ખાંગા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
May 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 યુવ-વિભાગ
વૅકેશનનો સદુપયોગ
✍🏻 સંકલન
May 1997
‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી.[...]
🪔 પુસ્તક-સમીક્ષા
ગીતા વિવેચનમાં એક વધુ ઉમેરો
✍🏻 શ્રી હીરાભાઈ ઠક્કર
May 1997
શ્રીમદ્ ભગવદ્ગીતા ભાવાર્થ (ભાગ ૧-૨-૩) લેખક : શ્રી હીરાભાઈ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન વતી હેમંત એન. શાહ, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,[...]
🪔 બાળ-વિભાગ
પાંચ આંધળાની વાર્તા
✍🏻 સંકલન
May 1997
એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા[...]
🪔 સ્વાસ્થ્ય
આહાર અને રોગનો સંબંધ
✍🏻 ડૉ. પ્રફુલ્લભાઈ વૈદ્ય
May 1997
આયુર્વેદમાં રોગોનું પ્રમુખ કારણ आम ગણાવ્યું છે. आम એટલે અપકવ અન્નરસ. સાદા અર્થમાં અપચો. આ आमથી જ રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગનું નામ પાડ્યું[...]
🪔 કાવ્ય
પ્રભુ, હું તને ચાહું છું
✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’
May 1997
હૃદયની કોઈ ભાષા ન હોય લાગણીને કોઈ વાચા ન હોય આંખો કહેવા ધારે કશુંક ને આંસુઓના ખુલાસા ન હોય સ્ફૂટ-અસ્ફૂટ બે શબ્દ જો હોય ઊર્મિના[...]
🪔 મધુ સંચય
મધુ સંચય
✍🏻 સંકલન
May 1997
‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]
🪔 આનંદ બ્રહ્મ
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
May 1997
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
May 1997
રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાનો વાર્ષિકોત્સવ ઉજવાયો રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા વાર્ષિકોત્સવ પ્રસંગે વાસનિક હૉલ ખાતે તા.૫ અને ૬ એપ્રિલ ‘૯૭ના રોજ વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા.[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
May 1997
♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો[...]