Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    May 2001

    Views: 370 Comments

    आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्षाधुना ॥ (માનવનું) જોતજોતામાં [...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારને કેમ વશ કરવો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2001

    Views: 620 Comments

    ૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે [...]

  • 🪔 વિવેકવાણી

    જ્ઞાનનું પહેલું પગથિયું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 2001

    Views: 480 Comments

    બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે. દરેક નિશાળિયાનું આ સ્વપ્ન છે. [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2001

    Views: 470 Comments

    (ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻

    May 2001

    Views: 480 Comments

    હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો પણ હું છું. * હું [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીબુદ્ધની વાણી

    ✍🏻

    May 2001

    Views: 450 Comments

    ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ [...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2001

    Views: 610 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી [...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    May 2001

    Views: 550 Comments

    (કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે. [...]

  • 🪔 શાંતિ

    મનની શાંતિ - ૧

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    May 2001

    Views: 600 Comments

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    May 2001

    Views: 610 Comments

    શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ [...]

  • 🪔 પત્રો

    સ્વામી વિવેકાનંદના પત્રો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 2001

    Views: 510 Comments

    હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ વો. ૯ના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ રૂપે હવે પછી પ્રસિદ્ધ થનાર ‘સ્વામી વિવેકાનંદ [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    May 2001

    Views: 650 Comments

    (ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો [...]

  • 🪔 સેવા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સતત ચાલતાં રહેતાં રાહતકાર્યોની એક ઝલક

    ✍🏻

    May 2001

    Views: 540 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું [...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    May 2001

    Views: 480 Comments

    ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રાથમિક રાહત સામગ્રી સાથે આફતગ્રસ્ત [...]