Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૧


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2001
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्षाधुना ॥ (માનવનું) જોતજોતામાં[...]
🪔 અમૃતવાણી
અહંકારને કેમ વશ કરવો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2001
૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે[...]
🪔 વિવેકવાણી
જ્ઞાનનું પહેલું પગથિયું
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2001
બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે. દરેક નિશાળિયાનું આ સ્વપ્ન છે.[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2001
(ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્[...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻 સંકલન
May 2001
હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો પણ હું છું. * હું[...]
🪔 પ્રાસંગિક
શ્રીબુદ્ધની વાણી
✍🏻 સંકલન
May 2001
ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ[...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ - ૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2001
રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2001
(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે.[...]
🪔 શાંતિ
મનની શાંતિ - ૧
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
May 2001
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2001
શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ[...]
🪔 પત્રો
સ્વામી વિવેકાનંદના પત્રો
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2001
હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ વો. ૯ના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ રૂપે હવે પછી પ્રસિદ્ધ થનાર ‘સ્વામી વિવેકાનંદ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 2001
(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો[...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સતત ચાલતાં રહેતાં રાહતકાર્યોની એક ઝલક
✍🏻 સંકલન
May 2001
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
May 2001
ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રાથમિક રાહત સામગ્રી સાથે આફતગ્રસ્ત[...]