Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૫

Read Articles

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    योजनानां सहस्रे द्वे द्वे शते द्वे च योजने। केन निमिषार्धेन कममाण नमोऽस्तुते॥ - ऋग्वेद, १–५०–४ પ્રકાશની ગતિ હે સૂર્યદેવ, તમને નમસ્કાર હો. અડધા નિમિષમાં જ[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સાચી શિવપૂજા જેને શિવની સેવા કરવી છે તેણે તેનાં સંતાનોની પણ સેવા કરવી જોઈએ. પહેલાં તો તેણે આ દુનિયાનાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રો[...]

  • 🪔 સંપાદકીય

    ભક્તાર્જન યુગલ ચરણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પહેલી જાન્યુઆરી ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થવાથી કલકત્તામાં કાશીપુરના બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરના લગભગ ત્રણ વાગે તેઓ ઉ૫૨ના ઓરડામાંથી નીચે આવી ગયા[...]

  • 🪔

    સાધન - ભજન કરો

    ✍🏻  સ્વામી બ્રહ્માનંદ

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મતિથિ (૧, ફેબ્રુઆરી) પ્રસંગે સાધન - ભજન કરો, સાધન - ભજન કરો. ભજન કરવાથી એક પ્રકારનો આનંદ મળે છે. એ આનંદનો આસ્વાદ[...]

  • 🪔

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    મહા શિવરાત્રિ (૨૭-૨-’૯૫) પ્રસંગે સામાન્યતઃ ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી,[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૮) “દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો” પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં જ તો નીલ સમુદ્રને જોઈને[...]

  • 🪔

    ન વિત્તેન તર્પણીયો મનુષ્ય

    ✍🏻 ચંદ્રકાન્ત શેઠ

    મનુષ્યને ધનથી તૃપ્ત કરી શકાતો નથી અથવા મનુષ્ય ધનથી તૃપ્ત થાય એવો હોતો નથી - એવો અર્થ આપતી ઉપરની ઉક્તિ નચિકેતાની છે. તે કઠોપનિષદમાં નચિકેતા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મોતી લેણા ગોતી

    ✍🏻 મકરંદ દવે

    મોતી લેણા ગોતી દલ દરિયા મેં ડૂબકી દેણા, મોતી રે લેણા ગોતી એ જી જી. ખારા સમદર મેં છીપ બસત હે, ભાત ભાતરાં મોતી એ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતા

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (સ્વામી વિદેહાત્માનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્ર દ્વારા પ્રકાશિત હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) પોતાનું અપૂર્ણ રહેલું ધર્મ-સંસ્થાપનનું કાર્ય યુવક નરેન્દ્રનાથને સોંપીને ભગવાન શ્રીરામકૃષ્ણે[...]

  • 🪔 કાવ્ય

    આનંદમગ્ન શિવ અને શિવ તાંડવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (રાગ કર્નાટી એકતાલ) તાથૈયા તાથૈયા નાચે ભોળા બં બં બાજે ગાલ ડિમ ડિમ ડમરુ બાજે ઝૂલે છે ખોપરી માળ...તાથૈયા ગર્જે ગંગા જટા માંહે ઉગ્ર અનલે[...]

  • 🪔

    દુ:ખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life'ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) સાચો ભક્ત ક્યારેય[...]

  • 🪔

    કૃપા

    ✍🏻 ડૉ. કાન્તિલાલ લ. કાલાણી

    ભગવદ્ ભજનમાં, ભગવત્ સ્મરણમાં તેમજ અધ્યાત્મમાર્ગમાં કૃપા શબ્દ પર બહુ ભાર મૂકી કહેવામાં આવે છે કે ભગવત્કૃપા તો જોઈએ જ. કૃપા વિના ભગવાનને પમાતા નથી.[...]

  • 🪔

    યુવા-વિભાગ

    ✍🏻 કિરીટ વાઘેલા

    પરીક્ષાની તૈયારી વ્હાલા યુવા વાચકો, તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે લગભગ એક મહિના જેટલો સમય બાકી છે, એટલે કે પરિણામ પર અસર કરતા ખૂબ જ[...]

  • 🪔

    બાહ્ય ત્યાગ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    શું બાહ્ય ત્યાગ સુધ્ધાં ક૨વો જરૂરી છે? માત્ર માનસિક ત્યાગ બસ નથી? અમારો અભિપ્રાય એવો છે કે આંતરિક ત્યાગ બસ નથી. તેનું એક કારણ દેખીતું[...]

  • 🪔

    સાચો ધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સંસ્કૃત શીખવું અઘરું નથી સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ;  સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭, પૃ.[...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દીપોત્સવી અંક - ૧૯૯૪ (શિક્ષણ અંક)ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    “શ્રીરામકૃષ્ણ જ્યોત”નો દીપોત્સવી અંક અતિ સુંદર અને મૂલ્યવાન બન્યો છે. શિક્ષણ પ્રણાલીના સર્વ પાસાંઓના તાણાવાણા લેખો દ્વારા વણી લેવાયા છે. પ્રદૂષિત જીવનનાં મૂળ કેળવણીના ઊંધા[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક સેમિનાર સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાયેલી શિક્ષણ શિબિરનો મંગલ[...]