Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૧૯૯૫

Read Articles

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम्। मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे।। मित्रस्य चक्षुषा समीक्षामहे।।। - यजुर्वेद (२६-२) વૈશ્વિક મૈત્રી બધા જીવો મારા તરફ મૈત્રીભરી નજરે[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    યુવાવર્ગને આહ્વાન હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં બહાદુર બાળકો, આગળ ધપો! ઈશ્વરમાં[...]

  • 🪔 સંપાદકીય

    ઊઠો, જાગો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઊઠો, જાગો! વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું - “ઊઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં[...]

  • 🪔

    સ્વામી સારદાનંદજી મહારાજના સંસ્મરણો

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    સ્વામી સારદાનંદજી મહારાજની જન્મતિથિ (૭મી જાન્યુઆરી ‘૯૫) પ્રસંગે (સ્વામી સારદાનંદજી મહારાજના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે, તા. ૧૮મી જાન્યુઆરી ૧૯૭૫[...]

  • 🪔

    ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) સેવા?[...]

  • 🪔 કાવ્ય

    એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા!

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    Accept My Full Heart's Thanks Ella Wheeler Wilcox Your words came just when needed – Like a breeze blowing and bringing from the wide, soft[...]

  • 🪔

    અવ્યવસ્થામાં ફસાયેલા જગતને સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન

    ✍🏻 જે. પી. વાસવાણી

    સ્વામી વિવેકાનંદની જન્મતિથિ (તા. ૨૩-૧-૧૯૯૫) પ્રસંગે (૧૯૯૩માં ૬થી ૮ ઑગસ્ટ, અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં, કૅપિટલ સૅન્ટરમાં, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં ‘ધ વર્લ્ડ વિઝન ૨૦૦૦ ગ્લોબલ[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ[...]

  • 🪔

    કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે (સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો દ્વારા સ્વામીજી વિશેના પોતાના સંસ્મરણોનું[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻  અક્ષયકુમાર સેન

    દક્ષિણેશ્વર - પ્રવેશ (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનનાં ૧૯૯૩-૯૪ના વર્ષનાં જનહિત-સેવા કાર્યોનો અહેવાલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને ૧૮ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે બેલૂર[...]