Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपापारावारः सजलजलदश्रेणिरुचिरो रमावाणीरामः स्फुरदमलपङ्केरुहमुखः । सुरेन्द्रैराराध्यः श्रुतिगणशिखागीतचरितो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥४॥ કૃપાસાગર, જળથી ભરેલાં વાદળાંના સમૂહ જેવી કાંતિવાળા શ્યામ, રમાની વાણીથી રમનાર, નિર્મળ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગુરુની બાબતમાં આપણે પ્રથમ એટલું જોવું જોઈએ કે તે શાસ્ત્રોના સાચા રહસ્યના જાણકાર છે કે નહીં.... ગુરુની યોગ્યતાનું બીજું લક્ષણ એ છે કે તે નિષ્પાપ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારીકેળવણીના આંદોલનનું પ્રભાત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ પોતાની પ્રતિભાથી સર્વોત્તમ પુરુષોની બૌદ્ધિક[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) स तरति स तरति स लोकांस्तारयति ॥ ५०॥ (सः, તે; तरति, પાર ઊતારી જાય છે; सः, તે; लोकान्, બીજા લોકોને; तारयति, પાર ઊતારવામાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૧

    ✍🏻 અક્ષયકુમાર સેન

    મૂળ હિન્દી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ મહિમા’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણ લીલા મધુર, સુણી શીતલ થાય[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (મે ’૦૭ થી આગળ) એક વખત મથુરબાબુ અને શ્રીઠાકુર યાત્રા એટલે કે લોકનાટ્ય નિહાળતા હતા. મથુરબાબુએ દસ-દસ રૂપિયાની એક એવી સો રૂપિયાની દસ હાર શ્રીઠાકુરની[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) સાધુજીવન અને ભજન કોલાલંપુર સેન્ટરનો ચાર્જ સંભાળવા એ બાજુ જવાની વાત થઈ. મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજીએ) કહ્યું: ‘જિતેન, તારે ત્યાં જવાનું છે.’ હું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૨

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ) ૨. ભાગવત પ્રચાર અને શુકદેવને શિક્ષાદાન પદ્મપુરાણમાં કહ્યું છે કે, દ્વાપર યુગના અંતમાં જાત જાતના ખોટા સિદ્ધાંતોના કારણે વેદનો સારાંશ પ્રાય: ઢંકાઈ ગયો.[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    નર્તકીનું નામ - મૈનાબાઈ મુંબઈથી પ્રકાશિત સાપ્તાહિક ‘ધર્મયુગ’ના ૧૮ જાન્યુઆરી, ૧૯૮૭ના પૃ.૩૮ થી ૪૧માં ડૉક્ટર ત્રિલોકીનાથ વ્રજબાલે આમ લખ્યું છે: ‘ખેતડીમાં જ સ્વામીજીને અદ્વૈતજ્ઞાનસિદ્ધિની આનુષ્ઠાનિક[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ ગ્રીક સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવતો[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૨

    ✍🏻 સંકલન

    (ઘ) સ્થાવર મિલકતના અતિસમૃદ્ધ વેપારી શ્રીકુલકર્ણી પોતાના એક માત્ર પુત્ર સંદીપને ખિસ્સાખર્ચીની મોટી રકમ છુટ્ટે હાથે આપતા. નવમા ધોરણમાં ભણતા નાના છોકરાને આવી રીતે પંપાળતા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ’નું ઉદ્‌ઘાટન ૯ જાન્યુઆરી, શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રીરામકૃષ્ણ સંઘના ટ્રસ્ટીશ્રી અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, મુંબઈ (ખાર)ના અધ્યક્ષ[...]