Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि। ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत[...]

  • 🪔 વિવેકવાણી

    ધ્યાન: તેની પદ્ધતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય[...]

  • 🪔 અમૃતવાણી

    અમૃતવાણી

    ✍🏻

    સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ[...]

  • 🪔 સંપાદકીય

    ‘નિંદે ચાહે સંસાર’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    રામ સમર

    ✍🏻 મકરંદ દવે

    રામ સમર તો કાંઈ ફિકર નઈ તેરા પંડના પ્રાછત જાવે રે, તેરા સબ દુખડા મિટ જાવે રે, રામ સમર ૦ આ કાયા મેં પાંચ પુરુષ[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]

  • 🪔

    શિક્ષણમાં મૂલ્યો

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પર આધારિત તેમનો આ[...]

  • 🪔

    જોઈએ તો કરશનદાસ જ!

    ✍🏻 દિલીપ રાણપુરા

    શ્રી દિલીપભાઇ રાણપુરા પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક છે. એટલું જ નહીં તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય પણ રહ્યા છે. એમણે લખેલાં કેટલાંક રેખાચિત્રોમાં[...]

  • 🪔

    આદર્શ શિક્ષક

    ✍🏻 પ્ર.ત્રિવેદી

    સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી પ્ર. ત્રિવેદીએ આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકના આદર્શ વિષે ઘણું બધું કહી નાખ્યું છે. - સં. આદર્શ શિક્ષક એટલે ઉદાત્ત શિક્ષક. ‘ઉદાત્ત’ એટલે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નિર્ભયતા એ જ જીવન

    ✍🏻 મનસુખલાલ મહેતા

    જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે રાષ્ટ્ર પોતાનું પતન-પોતાનો અંત નોતરે[...]

  • 🪔 યુવ-વિભાગ

    ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા

    ✍🏻 સંકલન

    એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો[...]

  • 🪔 બાળ વિભાગ - શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

    ‘અરે, તું તો સિંહ જ છો!’

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પુસ્તિકા-૧ Divine Nectar (Gita in verse) by - Swami Ramanujananda Ramakrishna Math Vilangan P.O. Puranattukara Trissur 680 551 Price Rs. 15 શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજન સંગીતથી[...]