અધ્યાત્મ

  • 🪔 અધ્યાત્મ

    ભાગવતમાં ભક્તિની સાધના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ શાન્તભક્તિ હોય કે પ્રીતિભક્તિ હોય, પણ ગંગાનો ધસમસતો પ્રવાહ જેમ સાગરને મળવા દોડે છે, તેમ મન ભગવાન પ્રત્યે સ્વાભાવિક અને[...]

  • 🪔 અધ્યાત્મ

    સુખશાંતિની શોધમાં

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે. એટલે એ તેમને[...]

  • 🪔 અધ્યાત્મ

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ[...]

  • 🪔 અધ્યાત્મ

    શીલ

    ✍🏻 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’

    ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ[...]

  • 🪔 અધ્યાત્મ

    સંસારીઓને ઉપદેશ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    (બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત[...]

  • 🪔 અધ્યાત્મ

    હિન્દુ ધર્મની બાળપોથી

    ✍🏻 શ્રી રઘુવીર ચૌધરી

    આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિન્દુ ધર્મની બાળપોથી’ વાંચવા ગાંધીજીએ પુત્ર દેવદાસને ૨૯-૦૮-૧૯૧૮ના પત્રમાં ભલામણ કરેલી. મેં આનંદશંકરનો ગ્રંથ ‘આપણો ધર્મ’ વાંચીને ધન્યતા અનુભવેલી. તાજેતરમાં ‘હિન્દુ ધર્મની[...]

  • 🪔 અધ્યાત્મ

    આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। 1।। मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुदिं्ध मनसि[...]

  • 🪔 અધ્યાત્મ

    અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી

    ✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’

    આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં[...]

  • 🪔 અધ્યાત્મ

    જો ભજે હરિ કો સદા

    ✍🏻 રેખાબા સરવૈયા

    દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્‌ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના[...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વરપ્રેમ અને સંસાર

    ✍🏻 સંકલન

    (સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત - સં.) ૨૨ જૂન, ૧૯૧૫ શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન પ્રેમથી ભરપૂર હતું - સાગરના ઊછળતા મોજાની[...]